Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - ગભરાટને કારણે વધનારી Heart beat તરત કરો કંટ્રોલ

શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (05:02 IST)
આજકાલ પરેશાની દરેકના જીવનનો ભાગ બનતો જઈ રહી છે. કેટલાક લોકો તો નાનકડી વાતને લઈને પણ ચિંતામાં ડૂબ્યા રહે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે. જેનાથી ગભરાટ અને અનેકવાર તો દિલની ધડકન વધવા માંડે છે. આમ તો દિલની ધડકન વધવો એ કોઈ રોગ નથી પણ તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તમને પણ આ પ્રકારની કોઈ પરેશાની છે તો સૌ પહેલા ખુશ રહેવુ શરૂ કરી દો. વાતની ચિંતાને છોડીને જીવનમાં આગળ વધો અને પરેશાનીઓનો સામનો કરો.  ગભરાટના કારણે ઝડપી થનારી દિલની ધડકનને દૂર કરવા માટે તમે ઘરેલુ રીત પણ અપનાવી શકો છો. 
 
રાઈના ફાયદા - નાના-નાના દાણ જેવા કે રાઈનો ઉપયોગ મોટાભાગે અથાણુ બનાવવા માટે કરવામાં આવે છે.  પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. આ ગભરાટથી વધનારી દિલની ધડકનને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે. 
 
 
આ રીતે કરો ઉપયોગ - આ પરેશાનીમાં મુઠ્ઠી ભરીને રાઈ લઈને વાટી લો. આ વાટેલી રાઈને હાથ પગ પર મસળી લો. તેનાથી હાર્ટ બીટ નોર્મલ થઈ જશે. 

વધુ જુઓ..

સૂતી વખતે ગર્લફ્રેન્ડનું ગળું ચીરી નાખ્યું, કુહાડીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

અમને ભારતની મદદ જોઈએ, અહી ખોરાકની ખોટ, PoK ના નેતા સરદાર અમન ખાને ઈંડિયાને કરી ખાસ અપીલ

ચંપત રાયની હટાવવાની અટકળો તેજ, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહ્યા ગેરહાજર, ચઢાવાની ચોરી મામલે ચર્ચા ચાલુ

ભાવનગરમાં પશુપાલક પર સિંહણે કર્યો હુમલો, પગ નીચે દબાવીને બેસી રહી, લોકોએ પત્થર મારીને બચાવ્યો જીવ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

આગળનો લેખ
Show comments