Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનસૂનમાં આરોગ્ય માટે ખારેકના ઉપાય

બુધવાર, 1 ઑગસ્ટ 2018 (00:05 IST)
વરસાદના મૌસમમાં રોગોને આમંત્રણ આપવાના સાથે જ તમારૌં ઈમ્યૂન સિસ્ટમને પણ ચોરાવી લે છે જેનાથી તમે સ્વસ્થ અનુભવ નહી કરતા અને કઈક ન કઈક સમસ્યા બની રહે છે. તેથી આ મૌસમમાં ખારેકના આ 2 ઉપાય તમારા માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. જાણો કયાં છે આ બે ઉપાય પહેલો ઉપાય- 4 ખારેક એક ગિલાસ દૂધમાં ઉકાળીને ઠંડુ કરી લો. સવારે કે રાત્રે સૂતા સમયે, ગોટલી જુદી કરી નાખો અને ખારેકને ખૂબ ચાવી ચાવીને ખાઓ અને દૂધ પી જાઓ. webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

વધુ જુઓ..

ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે, સરકારે ભાવ્ય યોજના માટે મુખ્ય માર્ગદર્શિકા જારી કરી

MI vs RR- રાજસ્થાન આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈ સામે ટકરાશે.

તેલંગાણામાં ગરમીએ હાહાકાર મચાવ્યો... ગરમીના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત, સરકારે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું

Nautapa 2026 Start Date- આવતીકાલે, 25 મે ના રોજ, સૂર્ય દેવ અગ્નિ પ્રજ્વલિત કરશે, નૌતપ શરૂ થશે, અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી પૃથ્વી બળી જશે.

હેમકુંડ સાહિબના દરવાજા ખુલ્યા, 5,000 થી વધુ ભક્તોએ દર્શન કર્યા

વધુ જુઓ..

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

આગળનો લેખ
Show comments