Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂર જાણો મગની દાળના આ 5 સરસ ફાયદા

Updated: રવિવાર, 11 નવેમ્બર 2018 (12:44 IST)
મગની દાળ સ્વાસ્થયના હિસાબે સરસ આહાર છે, જે ન માત્ર તમારા સ્વાસ્થય સમસ્યાઓને દૂર કરે છે, પણ પોષન અને આરોગ્યથી સંકળાયેલા અગણિત ફાયદા 
 
1. મગની દાળને ઉત્તમ આહાર ગણાયું છે, જે પાચન ક્રિયાને દુરૂસ્ત કરે છે અને પેટમાં ઠંડક આપે છે. જેનાથી પાચન અને પેટમાં ગર્મી વધવાની સમસ્યા નહી 
 
હોય છે. 
 
2. કબ્જની સમસ્યા થતા પર મગની છાલટા વાળી દાળનો સેવન ખૂબ લાભપ્રદ હોય છે. તેના સેવનથી પેટ સાફ હોવામાં મદદ મળે છે. 
 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments