Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં શાક ન હોય, તો બનાવો 7 સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વસ્તુઓ

Updated: મંગળવાર, 8 મે 2018 (14:25 IST)
આમ તો શાકના વગર ભોજન અને પોષણ બન્ને જ અધૂરા હોય છે, પણ જો ઘરમાં શાક ન હોય, તો તમે ભોજનમાં આ 7 વિક્લ્પને શામેળ કરી શકો છો. જે ન માત્ર તમારા સ્વાદ બદલશે પણ પોષણ પણ આપશે વેનદુનિયામાં જાણો એવા જ 7 વિકલ્પ 
1. દાળ- દાળ ભોજનનો અભિન્ન અને સરળ ભાગ છે. જે દરેક વર્ગમાં ખાય છે. મગ, ચણા, તુવેર, અડદ, મસૂર કે રાજમા વગેરેને તમારા મનપસંદ અંદાજમાં બનાવી શકો છો. ઈચ્છો તો તેને રોટલીની જગ્યા ભાત કે બાફલા સાથે ખાવું. ઘરમાં શાક ન હોય તો આ પોષણ અને સ્વાદના હિસાબે સારું વિક્લ્પ છે. 
 
2. વડી- વડી બરી કે મંગોડી, ચણા, સોયાબીન વગેરેની વડી બજારમાં સરળતાથી મળી જાય છે. જેનો પ્રયોગ તમે લીલા શાકભાજીના વિકલ્પના રૂપમાં કરી શકો છો. આ પણ ખૂબ પૌષ્ટિક વિકલ્પ છે. 

3. કઢી- કઢી બનાવવા માટે તમને શાકની જરૂર નથી માત્ર હીંગ, લસણ, મેથીદાણા અને લીમડાનો વઘાર તમે દહીં અને ચણામા લોટની કઢી બનાવી શકો છો. તે તમે ગુજરાતી મરાઠી રાજસ્થાની અંદાજમાં બનાવી શકો છો. ગર્માગર્મ કઢી તમારી શરદી દૂર કરશે અને ઠંડા મૌસમમાં ગર્માહટ આપશે. 
4. ચણાનો લોટનો શાક- બેસન, રાજ્સ્થાની બેસનના ગટ્ટા વગેરે પણ શાક ન હોય તો સારું વિક્લ્પ છે. જે તમને સ્વાદ બદલવાની સાથે ભોજનનો સ્વાદ પણ વધારશે. તમે એને સૂકા ફય કરી શકો છો કે ગ્રેવી વાળી પણ બનાવી શકો છો. 
 
5. અંકુરિત- અંકુરિત કઠોડ જેમ કે મગ ચણા વટાણા વગેરેને પણ તમે મજેદાર શાક બનાવી શકો છો. જે બાળક પણ શોકથી ખાશે અને મોટા પણ. આ પોષણ માટે સારું વિકલ્પ છે. 

6. પાપડ- ઘરમાં જો મગ, ચણા કે અડદના પાપડ છે, તો વગર કોઈ પરેશની તમે તેનો શાક તૈયાર કરી શકો છો. તેનો ચટપટો સ્વાદ તમને જરૂર પસંદ આવશે. 
7. ઈંડા- જો તમે ઈંડા ખાઓ છો, તો કેમ એનાથી જ કોઈ રેસીપી બનાવાય. આ ઈંડાના શૌકીન માટે તો સ્વાદિષ્ટ છે જ, આરોગ્યથી ભરેલો વિકલ્પ પણ છે. 
 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments