Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron ના બે નવા લક્ષ્ણ સામે આવ્યા છે કોણે કરી શોધ અને શું છે જાણકારી

Updated: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (10:58 IST)
કોરોના વાયરસના ખતરનાક વેરિએંટ Omicron નો ખતરો સતત વધી રહ્યુ છે. ભારતની સાથે સાથે આખી દુનિયા આ વેરિએંટથી બચવાની કોશિશમાં છે. ઘણા પ્રકારના શોધ પણ કરાઈ રહ્યા છે કે જેથી તેને યોગ્ય રીતે સમજીને તેનો ઉપચાર કરી શકાય. આ વચ્ચે બ્રીટનના એક પ્રોફેસરએ ઓમિક્રોનના બે નવા વેરિએંટના ઓળખનો દાવો કર્યુ છે. 
 
હકીકતમાં ઓમિક્રોનના નવા વેરિએંટના બે નવા લક્ષ્ણો છે. આ ઓળખ બ્રિટેનના એક વૈજ્ઞાનિકએ કરી છે. જો તૢએ આ બે માંથી કોઈ લક્ષણ અચાનક જોવાય તો સંભળી જાઓ 
 
ડેલ્ટાથી ઘણા ગણુ વધારે ખતરનાક જણાવી રહ્યા છે કોરોનાના ઓમિક્રોન વેરિએંટને લઈને દરેક કોઈ ચિંતિંત છે કે આ સમસ્યાથી નિપટવા આનો સામનો કરવા માટે, વધુને વધુ સંશોધકો કોરોનાના આ નવા પ્રકાર, ઓમિક્રોન વિશે પણ સંશોધન કરી રહ્યા છે. આ વેરિઅન્ટને વધુ સારી રીતે સમજવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે જેથી તેની સાથે વ્યવહાર કરવામાં સરળતા રહે. આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોનના બે નવા લક્ષણોની ઓળખ કરવામાં આવી છે.
 
આ બે લક્ષણોની ઓળખ કરી
બ્રિટનના એક સંશોધકે આની ઓળખ કરી છે. ખાસ વાત એ છે કે ઓળખાયેલા આ બે નવા લક્ષણો સામાન્ય રીતે કોરોના વાયરસ સાથે સંકળાયેલા નથી. કિંગ્સ કોલેજ લંડનના જિનેટિક એપિડેમિયોલોજીના પ્રોફેસર ટિમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના ચેપ પછી દર્દીમાં ઉબકા અને ભૂખ ન લાગવી જેવા બે નવા લક્ષણો પણ દેખાઈ શકે છે.
Omicron New symptoms-
ઉબકા 
ભૂખ ન લાગવી 

વધુ જુઓ..

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

કર્ણાટકમાં ચિકનની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ KFCના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા, વેરહાઉસ સીલ કરવામાં આવ્યું

5 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યો માટે ચેતવણી. આ અઠવાડિયે હવામાન કેવું રહેશે તે જાણો

ચંબલ નદી પાર કરી રહેલા મુસાફરોને લઈ જતી એક સ્ટીમર જોરદાર પ્રવાહ વચ્ચે તૂટી પડી, જેના કારણે 100 થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા

'મિત્રો' મોરને ખવડાવતા અને ગાયોને ખવડાવતા; પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસનો ખાસ વીડિયો શેર કર્યો

વધુ જુઓ..

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

આગળનો લેખ
Show comments