Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skipping Dinner: રાત્રે સૂતા સમયે ક્યારે ન સુવુ ખાલી પેટ, નુકશાન થશે આવુ કે બૉડી સહન ન કરી શકે

બુધવાર, 24 ઑગસ્ટ 2022 (11:58 IST)
Side Effects Of Skipping Dinner: સારા આરોગ્ય માટે અમે ઓછામાં ઓછા 3 વાર ભોજન કરવો જરૂરી છે. તેનાથી અમારા શરીરની ઉર્જા જાળવી રહે છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર હેલ્થ એક્સપર્ટ તેમાંથી કોઈ પણ મીલને સ્કિપ કરવાની સલાહ નથી આપતા. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો રાત્રેનો ભોજન તમે મૂકી નાખો છો તો તમારા આરોગ્યને શું -શું નુકશાન થઈ શકે છે. 
 
ડિનર શા માટે સ્કિપ કરે છે લોકો
 
હોઈ શકે છે કે રાત્રેના સમયે તમને ભૂખ ના લાગે, તોય પણ વગર ખાધા ઉંઘ નથી લેવી જોઈએ કારણ કે અમારી બૉડી ચોવીસ કલાક ઉર્જા આપે છે અને જો દર સમયે કેલોરી બર્ન કરવો પડે છે. તેના માટે શરીરને પોષન તત્વોની જરૂર હોય છે જે ખાવાથી જ મળે છે. ભોજન સ્કિપ કરવાથી તમને બૉડીનો પ્રોસેસ ગડબડ થઈ જશે જેનાથી ઘણી પરેશાઅનીઓ સામે આવી શકે છે. 
 
- જે લોકો રાતના સમયે પ્રોટીન ડાઈટ લે છે તેમના શરીરમાં એનર્જા તેના કરતા વધારે રહે છે જે ડિનર નથી કરતા. તેથી ભોજન મૂકવાની ભૂલ નહી કરવી જોઈએ. 
 
- જો તમે રાત્રે ભોજન નહી કરો છો તો તેનાથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનો લેવલ વધવા લાગે છે જે આગળ ચાલીને હાઈ બલ્ડ પ્રેશર, ડાયબિટીઝ, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝના કારણ બને છે. 
 
- ડિનર સ્કિપ કરવાના કારણે શરીરમાં થાઈરાઈડનો લેવલ વધવા લાગે છે જેના કારણે ઘણી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. 
 
- જો તમે ડિનર નહી કરશો તો રાત્રેના સમયે ભૂખના કારણે પેટમાં દુખાવો વધી જશે અને ઉંઘમાં પરેશાની થશે. 
 
- રાત્રે ભોજન ન કરવાથી વજન વધવા લાગે છે જે રોગોના મૂળ છે. 
 
- ડિનર છોડવાથી શરીરના મેટૉબૉલિજ્મ પર ખરાબ અસર પડે છે ઈંસુલિન લેવલ પણ પ્રભાવિત થાય છે. 

વધુ જુઓ..

Rajat Patidar vs Shubman Gill: IPL માં કપ્તાનીનો અસલી બૉસ કોણ ? જુઓ બંનેના આંકડા

બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને ભાગવુ પડ્યુ

IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

આગળનો લેખ
Show comments