Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાઈટ ચાલુ મુકીને સૂવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે

મંગળવાર, 14 નવેમ્બર 2017 (20:47 IST)
સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. દરેકની સૂવાની રીત જુદી હોય છે. અનેક લોકો રાત્રે લાઈટ સળગાવીને સૂવે છે અને કેટલાક અંધારામાં સૂવુ પસંદ કરે છે. જો તમે રાત્ર લાઈટ પ્રગટાવીને સૂવો છો તો સાવધાન થઈ જાવ. આવુ એટલા માટે કારણ કે રિસર્ચ મુજબ લાઈટ પ્રગટાવીને સૂવાથી તમને અનેક બીમારીઓ થઈ શકે છે. 
 
રિસર્ચ મુજબ રાત્રે ઓછુ કામ કરનારી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેંસરનુ સંકટ વધી જાય છે. રાત્રે લાઈટ પ્રગટાવીને સૂનારાઓના શરીરમાં બ્લડ હારમોનની પ્રચુરતા ઓછી થઈ જાય છે. જેનાથી બ્રેસ્ટ બનાવનારા ટિશુ વિકસિત થવા માંડે છે.  જો તમે રાત્રે લાઈટ પ્રગટાવીને સૂઓ છો  તો તેનાથી શરીરમાં કેંસર કોશિકાઓ એક્ટિવ થાય છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે ફોનની લાઈટ સળગે છે તો તમારી ઉંઘ આપમેળે જ તૂટી જાય છે.  રોશનીમાં સૂવાથી તમારા મૂડ પર પણ અસર પડે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. સારુ રહેશે કે તમે રોશનીમાં ન સૂવો. 

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments