Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

શુક્રવાર, 21 જૂન 2024 (12:33 IST)
Stress and anxiety- તમારા આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ વાત તો અમે બધા જાણીએ છે અને ફોલો પણ કરીએ છે. પણ આરોગ્યકારી રહેવા માટે યોગ્ય ખાવા-પીવા જ નહી પણ માનસિક રૂપથી પણ મેંટલ હેલ્થની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આજકાલ મેંટલ હેલ્થના કારણે ખૂબ સમાચાર અમે આશરે સાંભળતા જ રહીએ છે. પણ ભાગદોડ ભરેલા જીવનમાં સ્ટ્રેસ અને એગ્જાયટી થવી સામાન્ય વાત છે પણ તેનાથી તમે પોતાને બચાવી રાખવા તેટલુ જ જરૂરી છે. 
 
શા માટે હોય છે સ્ટ્રેસ અને એંગ્જાયટી 
આજકાલ આ સમસ્યાઅ બાળકોથી લઈને તે પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે. તે જ સમયે, ખૂબ વિચારવા અને ડિજિટલ અથવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવાને કારણે આ થવાનું શરૂ થયું છે. જોકે, માનસિક તણાવના અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. ખાવાની ખોટી આદતોના કારણે આપણે સ્વસ્થ નથી અનુભવતા અને આના કારણે માનસિક તણાવ પણ થઈ શકે છે.
વડીલોમાં, આ સમસ્યા કામ અથવા કોઈ પારિવારિક સમસ્યાને કારણે પણ થઈ શકે છે.

 
ચિંતા અને તાણથી કેવી રીતે બચવું? Stress and anxiety 
માનસિક તણાવ ઘટાડવા માટે, શક્ય તેટલું વ્યસ્ત રાખો.
આ સિવાય તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.
આમ કરવાથી તમે જલ્દી થાકી જશો અને ઊંઘ પણ આવશે અને વધારે વિચારવાથી પણ બચી જશો.
આ પણ વાંચોઃ શું વધુ પડતું ખાવાની આદત વજન ઘટાડવામાં અડચણ બની રહી છે? આ નિષ્ણાત ટિપ્સ અજમાવો
તણાવ અને ચિંતા ઘટાડવા શું કરવું?
સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટીને ઓછુ કરવા માટે તમે બ્રીદિંગ એક્સરસાઈઝ કરી શકો છો. તેના માટે તમે 2 વાર શ્વાસ એક સાથે લેવી અને તે પછી 1 વાર શ્વાસ બહારની તરફ છોડવી. 
આવુ કરવાથી આ તમારા મગજના ઓટોમેટિક નર્વસ સિસ્ટમને એક સિગ્નલ મોકલે છે જેનાથી સ્ટ્રેસ હાર્મોન કંટ્રોલ થવા લાગે છે. 
આ રીત તમે 5 થી 6 વાર કરવું. ધીમે-ધીમે આ તમારા સ્ટ્રેસ લેવલને ઓછુ કરે છે અને મગજમાં શાંતિ લાવવાનુ કામ કરે છે. 
આ રીત દરરોજ આ બ્રીદિંગ એક્સરસાઈજ ને કરવાથી તમારી સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટી કંટ્રોલ સરળતાથી થવા લાગશે.  

વધુ જુઓ..

69 વર્ષીય 'ચાર્લ્સ શોભરાજ' જેવો ચાલાક ઠગ, જેણે 30 વર્ષ સુધી લક્ઝરી હોટેલોને લાખો-કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો

એક 'પરિણીત' સ્ત્રીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા; છોકરાએ કોર્ટ મેરેજ કરવાનો ઇનકાર કર્યો

બુલિયન બજાર અને MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે આ એક સુવર્ણ તક છે

Up Rain 24 કલાક માટે રેડ એલર્ટ, 7 લોકોના મોત, રસ્તાઓ ધરાશાયી, શાળાઓ બંધ.

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments