Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sun Basking -15 મિનિટ તડકામાં બેસવાના 6 ચમત્કારિક ફાયદા

સોમવાર, 7 જાન્યુઆરી 2019 (10:10 IST)
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી થતા આરોગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાથી વિટામીન ડી હાડકા માટે ખૂબ જ જરૂરી છે અને તેની પૂર્તિ તડકામાં બેસવાથી થાય છે.  આવો જાણીએ રોજ 1
1. હાડકા મજબૂત - શિયાળામાં સવાર 15 મિનિટ તડકામાં બેસવાથી હાડકા મજબૂત થાય છે. વિટામિન ડી ની કમીથી સાંધાના દુખાવાની પરેશાની પણ થઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ તડકામાં બેસવાથી પૂરી થઈ જાય છે. 
 
2. સ્વસ્થ્ય દિલ 
રોજ સવારે તાપમાં બેસવાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. તેનાથી દિલની બીમારીઓથી બચી શકાય છે. 
 
3. બીપી કંટ્રોલ - તાપમાં બેસવાથી લોહીનુ પરિભ્રમણ સુચારૂ રૂપસે ચાલે છે. જેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ જાય છે. 
 
4. બીમારીઓ દૂર - તડકામાં બેસવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. જે બીમારીઓ સામે લડવામાં મદદગાર છે. 
 
5. સારી ઊંઘ - ઊંઘ ન આવવાથી પરેશાની છે તો રોજ 15 મિનિટ તાપમાં બેસો. તેનાથી બોડીમાં મેલાટોનિન હાર્મોન બનવા માંડે છે. આ હાર્મોન રાત્રે સારી ઊંઘ માટે ખૂબ જ લાભકારી છે. 
 
6. વજન ઓછુ - જાડાપણાની સમસ્યા સામે લડી રહ્યા છો તો તડકામાં જરૂર બેસો. તેનાથી બોડી મૉસ ઈંડેક્સ ((BMI) ઓછુ થાય છે. જે જાડાપણાને ઘટાડવામાં મદદરૂપ છે. 
 

વધુ જુઓ..

ઉદ્ધવ ઠાકરે પાર્ટી પ્રમુખ પદ છોડવા તૈયાર, કોંગ્રેસમાં પાર્ટીના વિલીનીકરણ પર કહ્યું, 'માતોશ્રી તરફ...'

મમતા બેનર્જીને લાગ્યો મોટો આંચકો, 440 કરોડ રૂપિયાવાળા TMC નાં ત્રણ બેંક એકાઉન્ટ થયા ફ્રીઝ

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments