Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો યોનિ વિશે આ 10 વાતો..

Updated: રવિવાર, 6 જાન્યુઆરી 2019 (07:36 IST)
આમ તો તમને યોની (વેજાઈના) વિશે અનેક વાતો સાંભળી હશે. પણ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટની કેટલી હકીકત પણ છે જેને વાંચીને તમને આશ્ચર્ય થશે એક સમયમાં અનેકવાર ઓર્ગેજ્મ મેળવનારી અને ખુદની સફાઈ કરનારી યોની ના ધ ડેલી સ્ટારના કેટલાક ફેક્ટ્સની લિસ્ટ બનાવી છે 
 
- સામાન્ય રીતે યોની 3 થી 4 ઈંચની હોય છે અને ઉત્તેજના દરમિયાન તે 200 ટકા મોટી થઈ જાય છે 
 
- ક્લૂટોરિસમાં 8000 તંત્રિકા અંત હોય છે જ્યારે કે લિંગમાં 4000. 
 
- મહિલાઓને એક કલાકમાં લગભગ 134 વાર ઓર્ગેજ્મ (ચરમોત્કર્ષ)થાય છે જ્યારે કે પુરૂષોને આ જ સમયમાં 16 વાર જ થાય છે 
 
- લેટિનમાં વૈજાઈનાનુ અનુવાદ સ્વોર્ડ હોલ્ડર થાય છે 
 
- વેજાઈના ખુદને સાફ રાખે છે. જેને માટે કોઈ ઉત્પાદની જરૂર નથી. 
 
- યોનીમાં નેચરલ લુબ્રિકેટ હોય છે 
 
- સેક્સ સંબંધ બનાવતા દરમિયાન યોનીની અંદરની દિવાલ અંબ્રેલાની જેમ ખુલી જાય છે 
 
- યોનીમાં બેક્ટેરિયા હોય છે. એટલુ જ નહી યાગટમાં કેટલાક સારા પદાર્થ પણ જોવા મળે છે 
 
- યોનીના વાળ મતલબ પ્યુબિક હેયરની લાઈફ ત્રણ અઠવાડિયા સુધીની હોય છે. જ્યારે કે માથાના વાળની લાઈફ સાત વર્ષની હોય છે. 
 
-યોનીમાંથી આવનારી ગંધ તમારા ખાવા-પીવાની ડાયેટ પર આધાર રાખે છે. 
 

વધુ જુઓ..

વંદે ભારત ટ્રેન ડ્રાઈવર કેટલી કમાણી કરે છે અને તેમની પસંદગી કેવી રીતે થાય છે તે જાણો.

ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 બાળકોના જીવ લીધા છે. ચાંદીપુરા વાયરસ, તેના લક્ષણો અને તેનાથી બચવા માટેની રીતો વિશે જાણો

તમારા પતિ આવ્યા છે બહાર... ફરીદાબાદમાં પતિનુ નામ લઈને ટીચરને બોલાવી અને કરી નાખી હત્યા

આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદ... IMD એ ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે, જેમાં વાવાઝોડા અને મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Kashmir Cloudburst: કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો, 2 લોકોના મોત; સેંકડો લોકોને બચાવાયા

વધુ જુઓ..

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ