Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - વસ્તુઓ જે દૂર કરી શકે છે દાંતની પરેશાની

શુક્રવાર, 20 એપ્રિલ 2018 (08:37 IST)
સારા દાંત ચેહરાની રંગત વધારે છે. એક સરસ મુસ્કાન લાવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા દાંત પણ મજબૂત બન્યા રહે તો તમારા ખાન-પાનમાં જ્રૂર શામેળ કરો આ વસ્તુઓ. 
 
ફળ અને શાક ખાવું દાંત માટે સારું હોય છે. તેમાં પાણી અને ફાઈબરની માત્ર બહુ હોય છે. આ દાંતને સાફ કરવામાં મદદ કરે છે. આ લાર પેદા થવામાં મદદગાર છે. જેનાથી મોઢાના બેકટીરિયા અને ખાવાના કણ સરળતાથી જુદા થઈ જાય છે. 
 
- નટસ ચવાવવું મસૂડા અને દાંત માટે ફાયદાકારી હોય છે. 
- અજમા પણ દાંતના કણ અને બેક્ટીરિયાને દૂર કરે છે. અજમાના પાણીથી કોગળા કરવું દાંતના દુખાવાથી છુટકારો અપાવે છે. આ એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલનો કામ કરે છે. 
- ખાન-પાનમાં લીલી શાકભાજી, દૂધની બનેલી વસ્તુઓ ખાવું ખૂબ ફાયદાકારી હોય છે. 
- વિટામિન C નો સેવન જેમ કે લીંબૂ, સંતરા વગેરે પણ દાંતને મજબૂર બનાવે છે. 
 

વધુ જુઓ..

RR vs SRH: વૈભવ સૂર્યવંશીની સદી ગઈ બેકાર, સનરાઈઝર્સ હૈદરાબાળે રાજસ્થાનને હરાવ્યું

મતદાન કરો, ફાયદો મેળવો: ક્યાંક 25% ડિસ્કાઉન્ટ તો ક્યાંક પેટ્રોલમાં સીધી છૂટની જાહેરાત

અમદાવાદમાં કોંગ્રેસ, સૂરતમાં AAP અને વડોદરા-રાજકોટમાં BJP ની પ્રતિષ્ઠા દાવ પર, કોણ જીતશે સેમીફાઈનલ

ગઝબ દલબદલુંઓની અજબ કહાની - જ્યારે સરકાર જ નહિ પડી ભાંગી, પૂરી સરકાર જ બીજી પાર્ટીમાં જતી રહી

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments