Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fish સાથે ભૂલથી પણ ન ખાશો આ 7 વસ્તુઓ

શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (12:06 IST)
માછલી સાથે કે પછી આ 7 ખોરાક ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
 
દહીંઃ માછલી ખાધા પછી દહીં ન ખાઓ, કારણ કે દહીંમાં રહેલા પ્રોટીનનું કોમ્બિનેશન  ઝેર બની શકે છે.
 
બટર મિલ્કઃ માછલી પર છાશ  પણ પી શકાતી નથી, કારણ કે તેનાથી ત્વચાના રોગો થવાની શક્યતા વધી જાય છે.
 
કોફી કે ચાઃ ચા-કોફીમાં રહેલા  કેફીન માછલી સાથે ભળીને ઝેરી બની જાય છે જે શરીર માટે ઘાતક છે.
દૂધ: માછલીના પોષક તત્વો સાથે દૂધમાં મળતા પોષક તત્વો શરીર પર પ્રતિકૂળ અસર કરે છે.
 
આઇસક્રીમ: ગરમ સ્વાદવાળી માછલી સાથે ઠંડા-સ્વાદવાળી આઈસ્ક્રીમ ખાવાથી ત્વચા અથવા પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
 
દૂધની મીઠાઈઃ માછલી ખાધા પછી દૂધમાંથી બનેલી મીઠાઈઓ ન ખાવી જોઈએ.
 
ચિકન: માછલી અને ચિકનમાં વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીર પર વિપરીત અસર કરે છે.

વધુ જુઓ..

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, ફ્લેશ ફ્લડથી ભયાનક તબાહી; 10 લોકોનાં મોત, અનેક લાપતા

દારૂ પીવાથી રોક્યો તો કલયુગી પુત્રે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધ માતાની લાકડીથી માર મારી હત્યા

કોટાના બોયઝ હોસ્ટેલમાં ઘૂસ્યો 5 ફૂટ લાંબો મગર, વિદ્યાર્થીઓમાં મચી દોડધામ; VIDEO સામે આવ્યો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments