Festival Posters

Fish સાથે ભૂલથી પણ ન ખાશો આ 7 વસ્તુઓ

Updated: શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (12:11 IST)
માછલી સાથે કે પછી આ 7 ખોરાક ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
 
દહીંઃ માછલી ખાધા પછી દહીં ન ખાઓ, કારણ કે દહીંમાં રહેલા પ્રોટીનનું કોમ્બિનેશન  ઝેર બની શકે છે.
 
બટર મિલ્કઃ માછલી પર છાશ  પણ પી શકાતી નથી, કારણ કે તેનાથી ત્વચાના રોગો થવાની શક્યતા વધી જાય છે.
 
કોફી કે ચાઃ ચા-કોફીમાં રહેલા  કેફીન માછલી સાથે ભળીને ઝેરી બની જાય છે જે શરીર માટે ઘાતક છે.
દૂધ: માછલીના પોષક તત્વો સાથે દૂધમાં મળતા પોષક તત્વો શરીર પર પ્રતિકૂળ અસર કરે છે.
 
આઇસક્રીમ: ગરમ સ્વાદવાળી માછલી સાથે ઠંડા-સ્વાદવાળી આઈસ્ક્રીમ ખાવાથી ત્વચા અથવા પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
 
દૂધની મીઠાઈઃ માછલી ખાધા પછી દૂધમાંથી બનેલી મીઠાઈઓ ન ખાવી જોઈએ.
 
ચિકન: માછલી અને ચિકનમાં વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીર પર વિપરીત અસર કરે છે.

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

આગળનો લેખ
Show comments