Dharma Sangrah

મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર

રવિવાર, 13 મે 2018 (08:33 IST)
મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને છિપાવાથી બીજા હેલ્થ પ્રોબ્લેમના ચાંસ પણ વધે છે. તેથી અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા ફૂડસ વિશે જે મહિલાઓને પોષણ આપી હેલ્થી પ્રોબ્લેમથી બચાવે છે... 
1. જો તમને વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ રહ્યુ હોય તો રોજ એક કેળા ખાવું, તેમાં એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીજ હોય છે જે આ સમસ્યાને ઓછું કરવમાં મદદ કરે છે. 
2. મહિલાઓને માસિક ધર્મમાં થનારી આ સમસ્યાઓને દૂર કરવા માટે પપૈયું ખાવું જોઈએ, તેમાં એંટી ઓક્સીડેંટ પીરિયડસ પ્રબ્મેમથી બચાવે છે. 
3. ઈનફર્ટિલિટીથી બચવા માટે દરરોક એક ઈંડુ ખાવું. તેમાં વિટામિન બી 12 હોય છે જે તેનાથી બચાવે છે. જો તમારું પેટ વધી ગયું છે તો કલોંજીનો પાણી પીવું. 
4. કલોંજીનો પાણી પીવાથી મેટાબાલિજ્મ તેજ હોય છે અને પેટની ચરબી ઘટે છે. બ્રેસ્ટ કેંસરથી બચવા માટે દરરોજ 5 બદામ ખાવું, તેમાં રહેલ ફાઈટોકેમિકલ્સ, સેલેનિયમ બ્રેસ્ટ કેંસરથી બચાવે છે. 
5. યૂટરેસમાં ગાંઠની સમસ્યા ન હોય તેના માટે અઠવાડિયામાં એક વાર પાલક ખાવું. આ યૂટરેસને એક્ટિવ રાખે છે અને ગાંઠ બનવાથી રોકે છે. 

વધુ જુઓ..

જો ગૌતમ ગંભીરને હટાવી દીધો તો વિરાટ કોહલી અને રોહિત શર્માને ના કહીને જુઓ, પૂર્વ બોલર મુનાફ પટેલે BCCI ને આપી ચેતવણી

હંમેશા માટે આખી દુનિયા માટે ખોલી રહ્યો છું હોર્મુજ, ચીન ખૂબ ખુશ થશે - ડોનાલ્ડ ટ્રમ્પ

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ

વધુ જુઓ..

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

આગળનો લેખ
Show comments