ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (08:31 IST)

જાણો શા માટે પીરીયડસના સમયે દુખાવો હોય છે

હમેશા મહિલાઓને માહવારીથી પહેલા અને તે સમયે અસહનીય દુખાવો થાય છે. એવામાં નેચુરોપેથી ઉપાય પ્રભાવી હોઈ શકે છે. આવો જાણે એના વિશે
 
1. માહવારીથી 3-4 દિવસ પહેલા દુખાવા થતા હૉટ વાટર બેગને પેટના નીચેના ભાગ પર 5 મિનિટ માટે રાખો. આવું કરવાથી કમર અને જાંઘ પર પણ કરવાથી માંસપેશીઓના ખેંચાવ ઓછા કરીને આરામ મળે છે. 
2. માહવારીના સમયે ઘણી વાર ગર્ભાશયમાં લોહી જમવાથી વધારે દુખાવા થાય છે. ત્યારે હૂંફાળા પાણીમાં પગની પિંડલીઓ સુધી 10 મિનિટ માટે ડુબાડીને રાખવાથી લાભ થાય છે. 
 
3. પીરિયડમાં લોહી વધારે કે લોહીના થક્કા નિકળે તો ઉપરની બન્ને વિધિના પ્રયોગ કરી શકાય છે.