Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Hypertension Day- 8% બાળક હાઈ બીપીના શિકાર કારણ માત્ર એક

Updated: મંગળવાર, 17 મે 2022 (10:23 IST)
દુનિયાભરમાં 17 મે ને વિશ્વ હાઈપરટેંશન દિવસ ( World Hypertension Day) ઉજવાય છે. વિશ્વમાં હાઈપરટેંશનના કારણે સતત વધી રહી મોતને ધ્યાનમાં રાખતા આ દિવસ ઉજવવાની શરૂઆત
 
કરાઈ છે. હાઈપરટેંશન એટલે હાઈ બ્લ્ડપ્રેશરના રોગ સાંભળવામાં સામાન્ય લાગે પણ તેનાથી જીવ જવાનો ખતરો રહે છે. માત્ર વૃદ્ધ જ નહી પણ બાળક પણ તેની ચપેટમાં છે.
 
મીઠુથી વધારે ખતરો
રિપોર્ટ મુજબ આ રોગ ભોજનમાં મીઠાનો વધારે સેવન કરવાથી હોય છે. એક સામાનાય માણસને એક દિવસમાં 6 ગ્રામથી વધારે મીઠાનો સેવન નહી કરવો જોઈએ. માત્ર બલ્ડપ્રેશર જ નહી પણ હાર્ટ અટેક, બ્રેન
સ્ટ્રોક અને કિડની જેવા રોગો પણ આ કારણે જ હોય છે.
 
8% બાળક હાઈ બીપીના શિકાર
હાઈ બ્લ્ડ પ્રેશરના કારણે દુનિયામાં દર વર્ષ 75 લાખથી વધારે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્રીસ વર્ષમાં આ આંકડો બમણુ થઈ ગયો છે. આશરે 8% બાળક હાઈ બીપીના શિકાર છે. 28 હજાર બાળકો પર કરાઈ શોધમાં ખબર પડી છે કે 5 થી 15 વર્ષની ઉમ્રના 8% બાળક હાઈ બીપીના શિકાર થઈ જાય છે.
 
બાળકોમાં હાઈ બીપીના કારણ જંકફૂડ
તેનો એક કારણ જંક ફૂડનો વધારે સેવન છે. આજકાલ બાળકો- વડીલ બધા બહારનો ભોજન એટલે કે તેલ મસાલાથી ભરપૂર ભોજન કરવાના શોખીન છે. સ્વાદ-સ્વાદમાં તેને ખબર નહી પડે છે કે તે કેટલુ વધારે ખાઈ લીધુ છે. પણ તેની સાથે તે મીઠાની માત્રા હદ વધારે લઈ લે છે. જે કારણે તેને હાઈ બીપી અને ન જાણીએ કયાં-ક્યાં રોગ ઘેરી લે છે.
 
ભારતીય ભોજન વધારે નુકશાનકારી
ભારતીય લોકો વધારેપણુ સમોસા અને કચોરી ખાવાના શોખીન હોય છે પણ તેમાં મીઠુની માત્રા વધારે હોય છે. તેમજ એક જ તેલમાં વાર-વાર તળવાના કારણે તેમાં ટ્રાંસ ફેટ વધી જાય છે જે ઈંદોરીઓમાં ઉચ્ચ
 
રક્તચાપનો ખતરો વધારે છે.
આજકાલ અભ્યાસના કારણે બાળકો રમતનો સમય પણ નહી મળતું. તેમજ આઉટડોર ગેમ્સની જગ્યા આજકાલ બાળક મોબાઈલ અને ગેજેટસ પર રમવુ પસંદ કરે છે. જેના કારણે ફિજિક્લ એક્ટિવિટી ન જેવી થઈ
ગઈ છે. જે બાળકોમાં આ અનુવાંશિક રોગોનો ખતરો વધી રહ્યો છે.
 
બાળકોમાં હાઈપરટેંશનના લક્ષણ
- જલ્દી થાકવુ કે શ્વાસ ચઢવી
- જરૂરથી વધારે વજન વધવો
- વધારે પરસેવો આવવું.
- આંખની રોશની નબળી થવી.
- સતત માથાનો દુખાવો
- નાક બંદ રહેવી
- ચક્કર કે ઉલ્ટી આવવી
- દિલની ધડકન વધવું.
- છાતી અને પેટમાં દુખાવો
- શ્વાસ લેવામાં પરેશાની
 
આ રીતે કરવુ બચાવ
1.
સૌથી પહેલા તો રેગુલર બાળકોના ચેકઅપ કરાવતા રહો. જેથી સમયથી પહેલા કોઈ મોટા ખતરાને ટાળી શકાય છે.
2. બાળકોમાં મીઠુ, જંક, ઑયલી, પ્રોસેસ્ડ, ખાંડ, ડિબ્બાબંદ વસ્તુઓથી દૂર રાખો.
4 થી 8 વર્ષના બાળકને એક દિવસમાં 1200 મિલીગ્રામથી વધારે મીઠુ ન આપો.
3 ભોજનમાં જેટલું હોઈ શકે પોટેશિયમ યુક્ત ફૂડસ શામેલ કરો. તેનાથી શરીરમાં સોડિયમની માત્રા કંટ્રોલમાં રહે છે. તેનાથી બ્લ્ડ વેસલ્સ પર પડનાર તનાવ ઓછુ હોય છે. જેનાથી બ્લ્ડ પ્રેશર નહી વધતું.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments