Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા

મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:38 IST)
તમે ઘણીવાર બે મિત્રને સારો જીવનસાથ્વે બનતા જોયું હશે એવું તેથી હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારું સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમાતો મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે. 
 
જો તમે મિત્રનો નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમે તેનાથી પ્રેમ થઈ ગયું છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારી લાગે છે તો સમજવું કે દિલ તેને લીલી ઝંડો જોવાઈ રહ્યુ છે. 
 
છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે. સિવાય તેના તેમની શાપિંગ કરતા સમયે એ તમારી દરેક વસ્તુ માટે સલાહ લઈએ તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે. 
 
કાલે સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતા આજે તેને ખાવું સારું લાગે છે તો કે હવે એ પોતાની પસંદના ખાવાથ વધારે તમારી પસંદનો ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે. 
 
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજનો ઈંતજાર કરવું, આંખ બંદ કરતા જ તેના ચેહરો સામે આવી જવું. આ બધું વાત સિવાય બધી વાત નકામી, ગાંદા જેવી વાત પણ સારી લાગવું પ્રેમની નિશાની છે. 
 

વધુ જુઓ..

વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું 80 વર્ષની વયે નિધન, PM મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક

Bardoli Bus Accident: ગુજરાત-મહારાષ્ટ્ર હાઇવે પર બે બસો અથડાતા લાગી આગ, 7 લોકો જીવતા ભુંજાયા

CBSE 12th reevaluation 2026- CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલ શરૂ: ફક્ત 100 રૂપિયામાં તમારા ગુણ ચકાસો

વેશ્યાવૃત્તિ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું સ્વૈચ્છિક વેશ્યાવૃત્તિ કાયદા હેઠળ ગુનો નથી

ભાડાના મકાનમાં ચાલી રહ્યો હતો ગેરકાયદે ધંધો, 3 મહિલાઓ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

આગળનો લેખ
Show comments