Webdunia - Bharat's app for daily news and videos

Install App

લિવ ઈન રિલેશનશિપ 51 ફાયદા અને નુકશાન

મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (17:44 IST)
લિવ-ઈન-રિલેશનશિપનો અર્થ હોય છે, છોકરા અને છોકરી તેમની રજાથી, વગર લગ્ન કર્યા પતિ પત્નીની રીતે રહે છે. ભારતીય શહરોમાં આજકાલ આઅ લિવ ઈન રિલેશનશિપનો ચલન વધી રહ્યું છે. 
કેટલાક યુવાઓ માટે લિવ-ઈન-રિલેશનશિપ તેમના સંબંધોને તપાસવાનો માધ્યમ હોય છે. 
તો કેટલાક યુવાઓ માટે લિવ-ઈન-રિલેશનશિપ ટાઈમપાસ અને તેમની ઈચ્છાઓની પૂર્તિનો એક માધ્યમ હોય છે. 
 
કેટલાક લોકો તેને આધુનિકતા માને છે, ત્યાં જ કેટલાક લોકોને લિવ-ઈન-રિલેશનશિપની વાત ભાવતી નહી. 
દરેક સંબંધની રીતે લિવ-ઈન-રિલેશનશિપમાં પણ કેટલાક ફાયદા અને નુકશાન છે. 
અને  લિવ-ઈન-રિલેશનશિપમાં કઈ-કઈ વાતનો ધ્યાન રાખવું જોઈએ. 
લિવ-ઈન-રિલેશનશિપ શરો કરતા પહેલા આ વાતોનો ધ્યાન રાખો. 
 
જો તમને લિવ-ઈન-રિલેશનશિપ તૂટવાનો દુખ સહન કરવાની શક્તિ નહી રાખો છો તો , તમને લિવ-ઈન-રિલેશનશિપમાં ભૂલીને પણ નહી રહેવા જોઈએ. 
કારણકે લિવ-ઈન-રિલેશનશિપમાં આ વાતની આઝાદી હોય છે સામે વાળું માણસ તમને ક્યારે પણ મૂકીને જઈ શકે છે. 
લિવ-ઈન-રિલેશનશિપમાં તે જ માણસ સાથે રહો , જેને તમે ઓછામાં ઓછા એક વર્ષથી જાણતા હોય. 
જો તમે કોઈને એકતરફ લવ કરો છો , તો તેની સાથે ભૂલીને પણ લિવ-ઈન-રિલેશનશિપમાં ન રહેવું. 
કોઈની સાથે 1 વર્ષ લિવ-ઈન-રિલેશનશિપમાં રહેવાથી સરું છે , વગર લિવ-ઈન-રિલેશનશિપમાં રહો એક-બીજાને વધારે થી વધારે સમજવાની કોશિશ કરવી. 
જો તમારી ઉમ્ર 30થી વધારે થઈ ગઈ હોય ,તો તમને લિવ-ઈન-રિલેશનશિપમાં સાથ રહેવાથી પહેલા ગંભીરતા પૂર્વક વિચારી લેવાની જરૂર છે. 
તમે તે સેલિબ્રિટીજની જીવનથી શીખ લઈ શકો છો જે વધારે ઉમ્રમાં લિવ-ઈન-રિલેશનશિપ શરૂ કર્યા પછી અત્યાર સુધી સિંગલ છે. અને એક તનાવગ્રસ્ત જીવન જી રહ્યા છે. 
જો તમે કોઈની સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં રહી ચૂક્યા છો, તો તમને ફરીથી લિવ-ઈન-રિલેશનશિપમાં નહી રહેવું જોઈએ. જે રિશ્તામાં તમે આ નહી જાણતા હશો કે તમારા લગ્ન પછી તમારા પરિવાર વાળા આ સંબંધને સ્વીકાર કરશે કે નહી એવા માણસ સાથે તમને લિવ-ઈન-રિલેશનશિપ નહી રહેવી જોઈએ. 
જે માણસ પર વિશ્વાસ ન હોય , કે જે માણસ સારું ન હોય તેની સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં ક્યારે નહી રહેવું જોઈએ. 
 
લિવ-ઈન-રિલેશનશિપના સમયે સાવધાનીઓ 
 
આ વાત પર ધ્યાન રાખો કે કયાં તમારો પાર્ટનર માત્ર તમારો  Use તો નહી કરી રહ્યું છે. 
ધ્યાન રાખો કે તમારી અંતરંગ ફોટો કે વીડિયોના ઉપયોગ તમારા પાર્ટનર તમારા વિરોધમાં કરી શકે છે. 
આ વાતનો પણ ધ્યાન રાખો કે તમારો પાર્ટનર માત્ર પૈસા માટે તો તમારો ઉપયોગ નહી કરી રહ્યું છે. 
આ વાતનો પણ ધ્યાન રાખો કે તમે તમારા પાર્ટનર માટે મન લુભાવવાની વસ્તુ બનીને ન રહી જાઓ. 
જો લાંબા સમય પછી પણ લિવ-ઈન-રિલેશનશિપમાં રહ્યા પછી પણ તમારા સંબંધનો ઉજ્જ્વલ ભવિષ્ય નજર નહી આવી રહ્યું હોય તો ,  લિવ-ઈન-રિલેશનશિપને ખત્મ કરી નાખવું તમારા માટે સારું રહેશે. 
બહુ ઓછા ઉમ્રમાં લિવ-ઈન-રિલેશનશિપના ચક્કરમાં નહી પડવું જોઈએ. 
 
લિવ-ઈન-રિલેશનશિપના ફાયદા 
લિવ-ઈન-રિલેશનશિપમાં તમને તમારા પાર્ટનરને જાણવામાં મદદ મળે છે. 
લગ્નની જવાબદારીઓ સમજવામાં મદદ મળે છે. 
જો સારું પાર્ટનર મળી જાય તો લિવ-ઈન-રિલેશનશિપના જીવન સંવારી નાખે છે. 
બન્ને પાર્ટનરએ પોત-પોતાની જવાબદારીને સમજવાના અવસર મળી જાય છે. 
બન્ને પોતાના હિસાવે પૈસાને ખર્ચ કે બચાવી શકે છે. 
કાનૂન મુજબ લાંબા સમયથી લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા Maleની સંપત્તિમાં Female પાર્ટનરને હિસ્સો મળી જશે. 
 
લિવ-ઈન-રિલેશનશિપના નુકશાન 
જો તમે ખરાબ પાર્ટનર મળી ગયું તો લિવ-ઈન-રિલેશનશિપ ખરાબ સપના જેવા હમેશા યાદ આવતું રહેશે. 
લિવ-ઈન-રિલેશનશિપમાં બન્ને કપલમાં અસુરક્ષાની ભાવના હોય છે, કારણકે બન્ને એક બીજાને મૂકીને જવા માટે સ્વતંત્ર હોય છે. 
Live in Relationship વિશે પરિવારવાળા ને ખબર પડતા વગર કારણે તનાવ ઝેલવું પડે છે.  
Live in Relationshipમાં તે લોકોને નહી રહેવું જોઈએ જે વધારે ભાવુક હોય. 
Live in Relationship તમારા કરિયરને ખરાબ કરી શકે છે. 
તેનો અંત બહુ ખરાબ પણ થઈ શકે છે.
લિવ-ઈન-રિલેશનશિપમાં નાની-નાની વાતો પણ તનાવનો કારણ બની જાય છે. 
Live in Relationship ભારતીય સમાજને આજે પણ સ્વીકાર્ય નહી છે. 
લિવ-ઈન-રિલેશનશિપમાં લગ્ન પૂર્વ શારીરિક સંબંધ બને છે. જે ક્યારે-ક્યારે જીવન બરબાદ થવાના કારણ બને છે. 

વધુ જુઓ..

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; જાણો 24 કેરેટ સોનાનો ભાવ શું છે.

કુલ્લુ-મનાલીમાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો; વિડિઓ જોઈને તમે તમારા પ્રવાસના પ્લાન બદલી નાખશો.

વધુ જુઓ..

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments