Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 કે 22 નહી પણ આ વયમાં સ્ત્રીઓ હોય છે વધુ રોમાંટિક

મંગળવાર, 3 જુલાઈ 2018 (13:28 IST)
જ્યા પ્રેમ હોય ત્યા રોમાંસ પણ હોય છે. જ્યા રોમાંસ અને પ્રેમ બંને જ હોય તો એ સંબંધ વધુ મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારેય બોરિંગ નથી લાગતી.  અનેક લોકોનુ માનવુ છેકે જ્યારે સંબંધ થોડો જુનો થઈ જાય છે તો તેમા રોમાંસ ક્યાક ગાયબ થઈ જાય  છે. તો બીજી બાજુ એક એવો પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી ભલે એ છોકરો હોય કે  છોકરી. આજે અમે વાત છોકરીઓની વયના એ પડાવની કરી રહ્યા છે જ્યારે તેમના દ્વારા શારીરિક સંબંધ બનાવવા તરફનુ વલણ વધી જાય છે. 
 
આવો જાણીએ કંઈ વયમાં સ્ત્રીઓ વધુ રોમાંટિક થઈ જાય છે. 
 
એવુ કહેવાય છે કે રોમાંસનો મજા જવાનીના દિવસ મતલબ 20-22ની વયમાં જ વધુ આવે છે અને જેમ જેમ વય વધે છે રોમાંસ પણ ઘટતો જાય છે. પણ એક શોધ મુજબ મહિલાઓ સૌથી વધુ રોમાંટિક 35 થી 40ની વયમાં હોય છે. કારણ કે આ વયમાં તેમની ઈચ્છાઓ અને તેમની સંબંધ બનાવવામાં રૂચિ પણ વધી જાય છે. 
 
શોધમાં સામે આવ્યુ, 35 વર્ષથી વધુ વયની મહિલાઓએ માન્યુ કે શારીરિક સંબંધ બનાવવાનો સૌથી વધુ મજા તેમને આ વયમાં મળી રહી છે. 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

આગળનો લેખ
Show comments