Biodata Maker

સિંધુનું પાણી પાકિસ્તાનને નહી મળે - મોદી

Updated: શુક્રવાર, 25 નવેમ્બર 2016 (16:25 IST)
પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદી એ પંજાબના ભટીંડામાં એક રેલીને સંબોધિત કરતા પાકિસ્તાન પર કડક હુમલા બોલ્યો છે. . 
મોદીએ કહ્યું પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકથી જે જખ્મ મળયા છે એ તેનાથી બહાર આવી શક્યુ નથી. 
 
તેમણે પાકિસ્તાની જનતાથી આગ્રહ કર્યો છે કે તેઓ તેમના શાસકના ભ્રષ્ટાચારનો અંત લાવે. નરેન્દ્ર મોદીના ભાષણની છહ મુખ્ય વાતો. 
 
1. સિંધુ નદીનુ જે ટીપુ-ટીપુ પાણી પકિસ્તાન ચાલ્યુ  જાય છે તે પંજાબને મળશે. આ પાણી પંજાબને મળી જશે તો અહીંની માટી સોનુ ઉગાવશે. 
 
2. કેમ આપણે આપણા  અધિકારનો ઉપયોગ ન કરીએ કેમ આપણા ખેડૂતો પાણી માટે તડપતા રહે. 
 
3. પેશાવરમાં શાળા પર હમલા થયો ત્યારે બધા ભારતીય દુખી હતા. પાકિસ્તાની જનતા તેમના શાસકને કહે કે તે ભ્રષ્ટાચાર સામે લડે.. ભારત સામે લડીને તે ખુદની જ બરબાદી નોતરી રહ્યુ છે.  
 
4. સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને ગહરા ઘા લાગ્યા. તે આ ઝટકાથી બહાર આવી શક્યુ નથી. 
 
5. જ્યારે અમારા જવાનો સર્જિકલ સ્ટાઈક કરી તો સીમા પર હડકંપ મચી ગયો.  
 
6. પાકિસ્તાનને ખબર પડી છે કે અમારી આર્મીની તાકત શું છે.  
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

આગળનો લેખ
Show comments