Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farali Recipe- મગફળીની કઢી

મંગળવાર, 2 એપ્રિલ 2024 (18:05 IST)
વ્રતમાં ફરાળી કઢી મળી જાય તો બસ થાળી પુરી સમજો. આજે અમે તમને ચણાના લોટની જગ્યા રાજગરાના લોટ અને મગફળીના પાઉડરથી બનાવેલ સરસ કઢીની રેસીપી જણાવીશ. કઢીનો સ્વાદ બધાને ખૂબ પસંદ આવે છે પણ જણાવીએ કે તેને તમે વ્રતના સમયે પણ આરામથી ખાઈ શકો છો. કારણકે વેબદુનિયા લઈને આવ્યું છે ચણાના લોટની નહી પણ વ્રત સ્પેશલ રાજગીરાની કઢી 
 
સામગ્રી 
બે-કપ તાજુ દહી 
ત્રણ ચમચી રાજગીરાનો લોટ 
2  ચમચી મગફળી શેકેલી વાટેલી 
એક ચમચી સિંધાલૂણ 
એક નાની ચમચી આખુ જીરું 
બે લીલા મરચાનો પેસ્ટ 
એક નાની ચમચી ગોળ 
લીમડા 4-5
ઘી જરૂર પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
સજાવટ માટે કોથમીર 
 
વિધિ- 
- સૌથી પહેલા એક વાટકીમાં રાજગરાનો લોટ, દહીં, સિંધાલૂણ, નાખી સારી રીતે મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવો અને લીમડો નાખો. 
- જીરું અને લીમડો નાખી સંતાળો. તેમા આદુ મરચાની પેસ્ટ નાખો. 
- પછી તેમાં મગફળીના પાવડર નાખો. માત્ર 30 સેકંડ સાંતળી લો. 
- પછી તેમાં દહીં રાજગરાનો લોટનુ મિક્સ નાખો. આશરે 10 મિનિટ મધ્યમ તાપ પર રાંધવું. 
- પછી તેમા સ્વાદ મુજબ ખાંડ કે ગોળ નાખો. 
- કઢીની સારી રીતે ઉક્ળ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે વ્રત સ્પેશલ મગફળીની કઢી. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો. 


Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments