Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: માખણને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અજમાવો આ ટીપ્સ 2 મહીના સુધી નહી થશે ખરાબ

શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (16:58 IST)
બટાટા-ગોભીના પરાઠા હોય કે પછી દાળ મખાણી બનાવવાન હોય મન બટરના વગર દરેક વસ્તુનો સ્વાદ અધૂરો લાગે છે. પંજાબની મોટા ભાગે ડિશ બનાવતા સમયે માખણનો ઉપયોગ જરૂર કરાય છે. ઘરમાં હમેશ ઘણી વાર માખણ ઉપયોગ કર્યા પછી બચી જાય છે. જેને જો યોગ્ય રીતે સ્ટોર ન અકરાય તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેથી વધેલ માખણને રેફ્રીજરેટરમાં 1 કે 2 મહીના સુધી સ્ટોર કરવા માટે ટ્રાઈ કરી શકો છો. આ ટીપ્સ 
 
એલ્યુમીનિયન ફૉઈન પેપરનો ઉપયોગ 
માખણને સ્ટોર કરવા માટે તમે એલ્યુમિનિયમ ફૉઈલ પેપરનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તમે એયર ટાઈટ ડિબ્બામાં માખણને એલ્યુમીનિયમ પેપરમાં લપેટીને રાખો. આવુ કરવાથી તમે માખણને 2 મહીના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. 
 
માખણને ફ્રીઝમાં સ્ટોર કરવાની રીત 
ફ્રીઝમાં માખણ સ્ટોર કરતા સમયે તેને બીજા ખાદ્ય પદાર્થોથી દૂર રાખવું. બીજા ખાદ્ય પદાર્થોની સાથે માખણને રાખવાથી તેની ગંધ અને સ્વાદ માખણ શોષી છે જેનાથી માખણનો સ્વદ ખરાબ થઈ શકે છે. તેથી ફ્રીઝને બીજા ખાદ્ય પદાર્થોથી બીજી ડિબ્બામાં મૂકો. 
 
બીજુ-ટીપ આ છે કે માખણના ઉપયોગ કર્યા પછી તરત તેને ફ્રીઝમાં મૂકો. વધારે સમયે તેને રૂમ ટેંપ્રેચરમાં માખણને ખુલ્લો રાખવાથી તેમાં બેક્ટીરિયા થવા લાગે છે. જે પછી ઉપયોગ નહી કરી શકાય. 
 
ત્રીજું- માખણને ખોટા અને ગંદા કંટેનરમાં સ્ટોર કરવાથી તે જલ્દી ઓળગી જાય છે. હવા અને રોશની બન્નેના સંપર્કમાં આવવાથી માખણ જલ્દી ખરાબ થવા લાગે છે. માખણને વેક્સ પેપર કે કોઈ બીજા પ્લાસ્ટીકથી રેપ કરવાની ભૂલ ન કરવી. 
 

વધુ જુઓ..

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટી કાર્યવાહી: 8 આરોપીઓના ઘરો પર ઝડપી દરોડા, ₹80 લાખ રોકડા મળી આવ્યા

પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકવાદી હુમલો: સિંધ રેન્જર્સના મુખ્યાલય પર દરોડા, 6 આતંકવાદીઓ માર્યા ગયા, 4 સૈનિકો માર્યા ગયા

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

મેસ્સીએ વધુ એક વિશ્વ રેકોર્ડ તોડીને સતત સાત વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બન્યો.

"નાલંદા યુનિવર્સિટીએ શાસ્ત્રાર્થની પરંપરાને પુનર્જીવિત કરી છે," પીએમ મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં કહ્યું.

વધુ જુઓ..

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

રવિવાર અને જ્યેષ્ઠ નક્ષત્રના યુતિમાં કરો આ સરળ ઉપાયો, તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 જૂન 2026

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

આગળનો લેખ
Show comments