Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી પછી કરો હનુમાનજીનો આ ચમત્કારિક ઉપાય, ધન વરસશે

ગુરુવાર, 25 માર્ચ 2021 (09:40 IST)
હોળીના દિવસે ઘણા બધા સિદ્ધા સાધક તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે દેવી-દેવતાઓને પ્રસન્ન કરે છે. 
અહીં સુધીકે સામાન્ય લોકો પણ ટોના-ટોટકાના સહારા લઈને તેમની મનઈચ્છા મનોકામના પૂર્ણ કરવાના આ સોનેરી અવસર હાથથી જવા  નહી દેતા. 
 
જો તમે પણ તમારી કોઈ અભિલાષાની પૂર્તિ ઈચ્છતા છો પણ હોળીની દોડધામમાં સમય નહી મળી રહ્યું કે કઈને એવી પરિસ્થિઓ બની ગઈ કે મનભાવતી પૂર્તિ માટે કોઈ ઉપાય નહી કરી શકયા 
 
એવી આસુરી શક્તિઓ અને ઉપરી બાધાઓને નાશ કરવામાં રામભક્ત હનુમાનથી વધારે કોઈ સહારો નહે હોઈ શકે.
તેને પ્રસન્ન કરવા માટે કોઈ મૂહૂર્તની જરૂર નહી છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસ કરી શકો છો. જો દરરોજ કરશો તો હનુમાનજી તમને દરેક મુશ્કેલીથી ઉબારશે, અને ખૂબ ધન વરસાવશે. 
 
રૂદ્રાવતાર હનુમાનજી શ્રીરામોપાસનાના પરમાચાર્ય છે. રામભક્તિના સંરક્ષકનો આશીર્વાદ મેળવીને જ રામ કૃપા મેળવી શકાય છે. તેમનો નામ સ્મરણ ક્યારે પણ કોઈ પણ  સમય કરી શકાય છે. હનુમાનજીની સેવામાં કોઈ ખાસ પ્રયાસ કરવા નહી પડતું. 
 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માત્ર વે શબ્દ બોલો જય સીતારામ. સંસારની એવી કોઈ કામના નહી જેને હનુમાનજી પૂરી નહી કરતા. હનુમાનજીને રામભક્ત બહુ પ્રિય છે. હનુમાનજીની ઉપાસના કરવા બે શબ્દનો જપ બહુ જ સરળ માધ્યમ  છે. તેનાથી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે દરરોજ ઘરમાં આ બે શબ્દોના જાપ કરવું. 
 
તે સિવાય હનુમાનજીને તમારા અને ઘર-પરિવારના નજીક રાખવાના સૌથી સરળ માધ્યમ છે. રામચરિતમાનસનો પાઠ. શાસ્ત્રોના મત મુજબ માત્ર હનુમાનજી એવા દેવ છે જે સશરીર આજે પણ ધરતી પર વિરાજમાન છે. જે કોઈ તેને પ્રેમથી ધ્યાવે છે. એ તેમના બધા મનોરથ પૂર્ણ કરે છે. શ્રીરામ અને સીતા માતાએ રામાયણમાં તેને સંકટ મોચન કહ્યું છે. માતા સીતા જ હનુમાનજીને તેમની અસીમ સેવા ભક્તિથી પ્રસન્ન થઈને અષ્ટ સિદ્દિયો અને નવ નિધિઓનો સ્વામી બનાવ્યું છે 

વધુ જુઓ..

મમ્મીની અમૂલ્ય શિખામણો

Mother Day 2026 Wishes in Gujarati: 'તૂ મારી ઓળખ છે મા... અહી જુઓ મધર્સ ડે શુભકામના શાયરી

સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ ? 99% લોકો નથી જાણતા તેનો યોગ્ય સમય

ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ

મધર્સ ડે 2026 મા ક્યારે છે ? જાણો માતૃત્વ દિવસનુ મહત્વ, ઈતિહાસ અને આ દિવસ ઉજવવાની ખાસ રીત

વધુ જુઓ..

Kuber Mantra- કુબેર મંત્ર

ધન પ્રાપ્તિ માટે કયો મંત્ર સૌથી અસરકારક છે? એક એવા મંત્ર વિશે જાણો જે તમારું ભાગ્ય બદલી નાખશે.

મેલડી માતાજી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 મે 2026

Shaniwar Na Upay: શનિવારે શુભ યોગ અને શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય, ધન-ધાન્યની થશે પ્રાપ્તિ અને સમાજમાં મળશે સન્માન

આગળનો લેખ
Show comments