Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ નુસ્ખા - દવા ખાધા વગર જ કરી શકાય છે આ 10 રોગોનો ઈલાજ

Updated: ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (10:06 IST)
દરેક નાની-મોટી હેલ્થ પ્રોબલેમ્સમાં દવા ખાવી આરોગ્ય માટે ખૂબ જ નુકશાનદાયક હોય છે. તેથી નાની હેલ્થ સમસ્યા જેવી કે માથાનો દુખાવો, એસીડીટી વગેરે સમસ્યાઓ માટે દવા ખાવી સારી છે.  દાદી-નાનીના ઘરેલુ નુસ્ખાને અપનાવવામાં આવે જેથી પ્રોબલેમથી પણ જલ્દી મુક્તિ મળી જાય અને કોઈ પ્રકારનું રિએક્શન પણ ન થાય. 
 
1. નારિયળનુ દૂધ વાળની જડમાં લગાડવાથી વાળ ખરવા ઓછા થાય છે. વાળની જડમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરવા ઓછા થઈ જાય છે. 
 
2. આદુના રસ અને લીંબાના રસને બરાબર માત્રામાં લેવાથી માથાના દુ:ખાવામાં લાભ થાય છે. તુલસીના પાનને પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે પણી હલકુ ગરમ થઈ જાય ત્યારે પી લો માથાના દુ:ખાવામાં તરત જ રાહત મળશે. 
 
3. ચેહરા પર પિંપલ આવી ગયા હોય તો પિંપલવાળા સ્થાન પર રાત્રે સૂતી સમયે થોડુ લીંબૂનો રસ લગાવી લો સવાર સુધી ખીલ બેસી જશે. 
 
4. એસિડીટી કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો ઠંડુ દૂધ લેવાથી તરત જ રાહત મળે છે. કારણ કે દૂધમાં કેલ્શિયમ જોવા મળે છે જે એસિડ બનતા રોકે છે. 
 
5. શરદી અને ખાંસી થતા ફુદીનાના પાનના રસના એક એક ટીપા નાકમાં નાખવાથી લાભ થાય છે. કાળા મરી ફુદીના અને મીઠાને મિક્સ  કરી એક સાથે ચાવવાથી શરદીમાં ઝડપથી ફાયદો થાય છે.  
 
6. નારિયળ તેલ અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી વાળની જડમાં આંગળીઓના પોરોથી મસાજ કરો વાળ નહી ખરે. 
 
7. ફુદીનાના 5-10 પાનને કચડીને રસ કાઢીને કાનમાં નાખશો તો આ કાનના દુખાવામાં આરામ મળે છે. 
 
8. અજમાના બીજને કાળા મીઠા સાથે ચાવવાથી અપચામાં ફાયદો થાય છે. 
 
9. મોઢામાં વાસ આવવાની ફરિયાદ હોય તો ફુદીનાના સુકા પાનને વાટીને તેનુ ચૂરણ બનાવી તેને દાત પર મંજનની જેમ લગાવવુ જોઈએ. આવુ કરવાથી મોઢાની દુર્ગધ દૂર થાય છે અને મસૂઢા પણ મજબૂત થાય છે. 
 
10. દાંતમાં દુ:ખાવો હોય તો મીઠાના પાણીથી કોગળા કરો. દાંતના  દુ:ખાવામાં આરામ મળશે. લવિંગના તેલનો ફુહો મુકવાથી પણ દાંતનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. 

વધુ જુઓ..

પુણેના Fort પર શોર્ટ્સ પહેરવા બદલ પર્યટકોને માર્યા થપ્પડ, 8 પર કેસ

મુંબઈમાં ટ્રાન્સજેન્ડર પુરુષના વેશમાં એક વ્યક્તિએ એક એર હોસ્ટેસ પર બળાત્કાર કર્યો

પાડોશણ સાથે વાત કરતો હતો પતિ, પત્નીએ લાઉડ સ્પીકર પર સાર્વજનિક ચલાવ્યુ કોલ રેકોર્ડિંગ, બદનામીના ડરથી મહિલાએ કર્યુ સુસાઈડ

હરદોઈમાં સાંપે માર્યો ડંખ તો ભાઈએ માર્યા 150 થપ્પડ, ડોક્ટરોએ આપ્યા 15 એંટી-વેનમ ઈંજેક્શન, બચ્યો યુવકનો જીવ

હોમવર્ક ન કરવાની સજા મૃત્યુ છે, શિક્ષકે 6 વર્ષના વિદ્યાર્થીને ઠપકો આપ્યો અને થપ્પડ મારી, જે રડતા રડતા પડી ગયો અને મૃત્યુ પામ્યો

વધુ જુઓ..

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments