Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમજોર હાડકાંને Strong બનાવશે આ આહાર... આજથી જ શરૂ કરી દો

બુધવાર, 8 નવેમ્બર 2017 (16:15 IST)
શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ત્યારે તેમા વારેઘડીએ દુખાવો રહે છે. જો તમે પણ શિયાળામાં આ પ્રકારની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ખાન-પાનમાં થોડો ફેરફાર લાવો. તેનાથી ખૂબ ફાયદો થશે.  તમારા ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે હાડકાને મજબૂત બનાવી રાખે.  અમે તમને આજે એવ કેટલાક આહાર વિશે બતાવીશુ જેને શિયાળામાં ખાવા લાભકારી હોઈ શકે છે. 
 
- પનીરમાં વિટામિન D હોય છે. જેને ખાવાથી હાડકાં મજબૂત રહે છે. ધ્યાન રાખો કે પનીરને વધુ તેલમાં ન તળો.. આ ઉપરાંત પનીરને ગ્રિલ્ડ કરીને પણ ખાઈ શકાય છે. 
- દૂધમાં વિટામિન D હોય છે જેને ડ્રાઈ ફ્રૂટ્સમાં મિક્સ કરીને પીવો..  તેનાથી સાંધા સાથે જોડાયેલ પ્રોબ્લેમ દૂર થશે. 
- સંતરાના રસમાં પણ વિટામિન D રહેલુ હોય છે. પણ ધ્યાન રાખો કે જ્યુસમાં ખાંડ વધારે ન હોય. 
- ફિશમાં પણ વિટામિન રહેલા હોય છે. તેને ખાવાથી હાડકાની સમસ્યા દૂર રહે છે. 
- ઈંડા પણ તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે.  તેથી રોજ એક ઈંડાનુ સેવન જરૂર કરો.. ઈંડાને તમે બાફીને કે પછી આમલેટ બનાવીને ગમે તે રીતે ખાઈ શકો છો. 
- મશરૂમમાં પણ વિટામિન્સ રહેલા હોય છે. વધતી વયના લોકો માટે મશરૂમ ખૂબ લાભકારી છે.  તેને તમે શાકભાજી કે અન્ય કોઈ પણ રીતે ખાઈ શકો છો. 
- કોડ લિવર તેલમાં વિટામિન D રહેલુ હોય છે. તેને રોજ એક ચમચી ખાવ અને તમને તેની કેપ્સૂલ પણ મળી જશે.  જેને તમે ખાઈ શકો છો.  
- દહી પણ હાડકા માટે ખૂબ લાભકારી છે. દહીમાં ખાંડ નાખવાને બદલે તેમા જીરૂ કે નમક મિક્સ કરીને ખાવ... 
 

વધુ જુઓ..

સફર દરમિયાન શરૂ થઈ પ્રેમકથા, મંદિરમાં લીધા સાત ફેરા, પછી એક ફોન કોલે બદલી નાખ્યું બધું

સેમસંગ અને વિવોએ આ મોડેલોની કિંમતોમાં વધારો કર્યો છે, જેના કારણે ફોન પહેલા કરતા મોંઘા થઈ ગયા છે, યાદી તપાસો

ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાતમાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI પર લાગશે પ્રતિબંધ

Ola, Ather, TVS, Hero, Bajaj માં થી કયુ EV તમારા માટે છે બેસ્ટ, TOP 10 સ્કુટર

પહેલી વાર, દિલ્હીની જગન્નાથ રથયાત્રા દરમિયાન મહિલાઓ દેવી સુભદ્રાનો રથ ખેંચશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે.

વધુ જુઓ..

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

આગળનો લેખ
Show comments