Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Tips- ચાંદીને સાફ કરવાના 5 સરળ ઉપાય

ચાંદીની જવેલરી હોય કે વાસણ પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. કેટલીકવાર ચાંદીની ગુમાવેલી ચમકને ફરી લાવવા આપણે જવેલર્સ પાસે જઈએ છીએ. ઘરમાં ચાંદીની વસ્તુઓને કેવી રીતે સાફ કરી શકાય છે એ અમે રહ્યા છીએ

ટૂથપેસ્ટ- ચાંદીને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ચાંદી પર બ્રશની મદદથી ટૂથપેસ્ટ લગાવી અને તેને ગરમ પાણીમાં નાખી દો ઝાગ બનવા માટે રાહ જુઓ અને ત્યારબાદ તેને બહાર કાઢીને લૂંછી લો.

સિરકા- સિરકાથી પણ ચાંદીની વસ્તુઓ સાફ કરી શકાય છે. એક કપ સિરકામાં એક ચમચી મીઠૂં નાખીને મિક્સ કરી લો એના પછી આ લેપને ચાંદી ઉપર લગાવી 15 મિનિટ માટે મૂકી દો ત્યારબાદ પછી તેને ગરમ પાણીમાં ધોઈ મુલાયમ કપડાથી લૂંછી લો.

બેંકિગ સોડા- બેંકિગ સોડાને ગરમ પાણીમાં મિક્સ કરી આ પેસ્ટથી ચાંદીને સાફ કરો ચાંદીની વસ્તુઓ પરથી કાળાશ દૂર કરવા એક કપડા ઉપર બેંકિગ સોડા છાંટી તેને ચાંદીની વસ્તુઓ પર રગડો ત્યારબાદ પછી તેને ધોઈ સુકાવી લો. કાળાશ દૂર થઇ જશે .

ફાઈલ પેપર- એક પેનમાં ફાઈલ પેપરનો બેસ બનાવી ત્યારબાદ તેમાં 2-3 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું મિક્સ કરી ઉકળવા દો જે વસ્તુ સાફ કરવી હોય તેને પાણીમાં નાખી 2-3 મિનિટ ઉકાળો તેના પછી તેને પાણી માં થી બહાર કાઢી મુલાયમ કપડાથી લૂંછી લો.

ઇંડા- એક ઇંડાને ઉકાળી તેના પીળા ભાગને અલગ કરી તે પીળાભાગને એક પ્લાસ્ટિકના કંટેનરમાં નાખી તેના ઉપર એક વાયર રેક કે જાળી મૂકી આ જાળી ઉપર ચાંદી ની જવેલરી મૂકો. આ વાતની કાળજી રાખો કે જવેલરીનો કોઈ પણ ભાગ ઇંડાને લાગે નહી. નહિતર જવેલરી ઓક્સીડાઈસડ થઇ જશે.

આ કંટેનર ને 2-3 દિવસ માટે સીલ કરી દો. ત્યારબાદ ચાંદીને કાઢીને ધોઈ લો તમારી જવેલરી ચમકવા લાગશે.

વધુ જુઓ..

2027 ની સેમીફાઈનલનું જોરદાર 'ટ્રેલર': મતદાન પહેલા જ 700 બેઠકો બિનહરીફ જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો

સાબરકાંઠા ભાજપને મોટો ફટકો: પ્રભાવશાળી મહિલા નેતા લીનાબેન નિનામાનું અકાળે અવસાન

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'વીવીઆઈપી' હલચલ; પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી માદરે વતન આવીને કરશે મતદાન

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. આરોપી ગુજરાતમાંથી પકડાયો

TCS નાસિક ધર્માંતરણ કેસમાં નવો વળાંક: માસ્ટરમાઇન્ડ HR હેડ નિદા ખાન ગર્ભવતી છે; વકીલે અનેક ખુલાસા કર્યા

વધુ જુઓ..

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Akshaya Tritiya 2026: 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા, અહી જાણો શુ ખરીદવુ અને કંઈ વસ્તુઓથી બચવુ

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

શ્રી લક્ષ્મી ચાલીસા

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

આગળનો લેખ
Show comments