Webdunia - Bharat's app for daily news and videos

Install App

Socks cleaning - ગંદા મોજાને વગર ઘસીએ સાફ કરવા પાણીમાં મિક્સ કરો આ વસ્તુ

સોમવાર, 11 માર્ચ 2024 (11:27 IST)
- સફેદ મોજાની કાળાશ દૂર કરવા ઉપાય 
-  આલ્કોહોલ અને મીઠુ 
 
How to clean socks without scrubbing with alcohol: મોજા પહેરવા દરેક કોઈને પસંદ હોય છે. કેટલાક લોકો વગર મોહાના જૂતા પહેરવા કદાચ પસંદ નથી કરતા. વધારેપણુ લોકો સફેદ મોજા જ પસંદ કરે છે. પણ મોજા 1-2 દિવસમાં જ આટલા ગંદા થઈ જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. 
 
ઘણી વાર અમે ગંદગીને હટાવવા માટે તેને બ્રશ કે હાથની મદદથી ઘસતા સાફ કરીએ છે. ઘસવાના કારણે મોહા ફાટી જાય કે ખરાબ થઈ જાય છે. જેના કારણે એને ફરીથી પહેરવા મુશ્કેલ થઈ જાય છે અને તેને ફેંકી નાખે છે. પણ આ રીતે મોજા સાફ કરવાથી તમને તેને ઘસવાની જરૂર નહી પડશે. 
 
આ રીતે કરો સાફ 
આવશ્યક વસ્તુઓ
હૂંફાળું પાણી
ખાવાનો સોડા
ડીટરજન્ટ પાવડર
દારૂ
મીઠું
 
આ રીતે મિક્સ તૈયાર કરો 
આ પ્રોસેસને કરવા માટે પહેલા એક મિક્સ બનાવો. 
આ મિક્સને બનાવવા માટે એક વાસણમાં હળવા હૂફાણુ પાણી લો. 
હવે તેમાં 1 ચમચી બેકિંગ પાવડર, ડીટરજન્ટ, અડધી કેપ આલ્કોહોલ અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.
સોલ્યુશન તૈયાર કર્યા પછી, તેમાં કાળા મોજાં ફેલાવો, તેને પાણીમાં સારી રીતે બોળી દો અને 1 કલાક માટે છોડી દો.
સમય પૂરો થયા પછી, તેમને પાણીમાંથી દૂર કરો. આમ કરવાથી તમારા મોજાં સાફ થઈ જશે.
જો તમારા મોજાં ખૂબ જ ગંદા હોય તો આ પ્રક્રિયાને બેથી ત્રણ વાર પુનરાવર્તન કરો.

Edited By-Monica Sahu 
 

વધુ જુઓ..

સુરતમાં મોટી બબાલ, સગીરાની છેડતી પછી લોકોમાં આક્રોશ, રસ્તા પર ઉતરીને કર્યો હંગામો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, હવે શરૂ થશે 'ખાટલા બેઠકો'નો દોર; 26 એપ્રિલે ભાવિનો ફેંસલો

AAP Splits News - રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના કેસરીયા, કેજરીવાલના 'મિશન ગુજરાત' નું હવે શું થશે ?

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 380 કરોડના હેરોઈન કેસમાં 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ

RCB vs GT: આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું, કોહલી-પડિક્કલની કમાલની બેટિંગ

વધુ જુઓ..

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments