Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips- ભોજનને ખરાબ થવાથી કેવી રીતે બચાવીએ

ગુરુવાર, 16 જૂન 2022 (13:33 IST)
ઉનાડાના મૌસમ એવું મૌસમ હોય છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ઘણા પૈસા લાગે છે આથી અમે એને જલ્દી ખરાબ નહી હોવા દેવું જોઈએ. 
 
જો સવારની બનાવેલી વસ્તુ સાંજે તમને ઘર આવતાજ ખરાબ મળે છે તો , એને કોઈ ઠંડી જગ્યા પર રાખીને જવું. આજે તમારી સામે કેટલાક એવા ટિપ્સ શેયર કરશે કે ઉનાડામાં તમારા ભોજનને ખરાબ થવાથી બચાવશે
 
ભાત
જો ભાત બચી જાય તો એને એકે હવા બંદ ડિબ્બામાં રાખો. ત્યારબાદ એને ફ્રિજમાં મૂકી શકો છો. 
 
દાળ 
જો દાળને સવારે બનાવીએ તો એને બપોરે ખાતા પહેલા ગરમ કરવું ન ભૂલવું . 
 
શાક
જો તમે બીંસ કે બીજે કોઈ શાક બનાવી રહી હોય તો એમાં નારિયળ છીણીને નાખવું ન ભૂલવું. નારિયળને શાક રાંધતા સમયે જ નાખો . ગાર્નિશિંગ માટે નહી , નહી તો શાક ખરાબ થવાનું ડર  રહેશે. 
 
શાક
જો તમે બીંસ કે બીજે કોઈ શાક બનાવી રહી હોય તો એમાં નારિયળ છીણીને નાખવું ન ભૂલવું. નારિયળને શાક રાંધતા સમયે જ નાખો . ગાર્નિશિંગ માટે નહી , નહી તો શાક ખરાબ થવાનું ડર  રહેશે. 
 
બીજા ફૂડ આયટમ
ભોજન રાંધ્યા પછી તરત જ ફ્રિજમાં ન મૂકો. પહેલા ડિશને ઠંડુ થઈ જવા દો અને પછી એને ફ્રિજમાં મૂકો. 
 
ફળ 
ઉનાળામાં ફળ ખાસ કરીને કેળા જલ્દી ખરાબ થઈ જાય છે. આથી તમે જેટલા ખાઈ શકો આટલું જ કેળા લાવો. ખરાબ ખાવાથી તમને રોગ થઈ શકે છે. 

વધુ જુઓ..

પીએમ મોદીએ અમેરિકા-ઈરાન કરાર વિશે શું કહ્યું? તેમણે આ કરારને પ્રશંસનીય પગલું ગણાવ્યું અને યુદ્ધ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું.

બિલાડીને શોધો અને મેળવો ઈનામ: ગુમ થયેલી પાલતુ બિલાડીને શોધવા માલિકની જાહેરાત, શોધનારને મળશે પુરસ્કાર

ફ્લાઇટના ટોઇલેટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા; જ્યારે એર હોસ્ટેસે દરવાજો ખોલ્યો,...

કસાઈ બન્યો પિતા: સામાન્ય ઝઘડામાં 19 વર્ષની દીકરી પર કુહાડીથી કર્યો હુમલો, બચાવવા આવેલી પત્નીને પણ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ

ટ્રેનમાં આગ લાગવાની અફવાઓએ ભાગદોડ મચાવી દીધી; એક પરિવાર ડરથી કૂદી પડ્યો અને બીજી ટ્રેને કચડી નાખ્યો.

વધુ જુઓ..

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments