suvichar

Kitchen Tips- ફેંકવુ નહી, આ રીતે કરવુ અથાણાના વધેલા તેલનો ઉપયોગ

બુધવાર, 16 જૂન 2021 (16:28 IST)
ગરમીમાં અથાણુનાઅ વગર ભોજનનો સ્વાદ નહી આવે. પણ જ્યારે અથાણુ ખત્મ થઈ જાઅય છે તો તેનો તેલ બચી જાય છે. કેટલાક લોકો તો અથાણુના બચેલા તેલને ફેંકી દે છે. પણ તમે તેને ફરીથી ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે કરવું. અથાણાના બચેલા તેલનો ઉપયોગ

લોટ બાંધવું 
લોટ બાંધતા સમયે તેમાં વધેલો અથાણાનો તેલ નાખી દો. તેનાથી લોટ વાસણથી ચોંટશે નહી અને નરમ પણ થશે. 
 
ચટણીનો સ્વાદ વધારશે 
ફુદીંબા કે ટમેટાની ચટણી વાટતા સમયે તેમાં થોડો અથાણાનો તેલ નાખી દો. તેનાથી તે વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
વધેલા તેલથી મેરિનેટ કરવું 
ચિકન, ફિશ કે કોઈ પણ વસ્તુને મેરિનેટ કરવા માટે વધેલા અથાણાનુ તેલ ઉપયોગ કરવું. તેનાથી તેલ પણ ઉપયોગ થશે અને ડિશનો સ્વાદ પણ વધી જશે. 
 
પરાંઠા બનાવો
પરાંઠાની સ્ટફિંગ માટે તમે વધેલા તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય પરાંઠા શેકવા માટે તમે અથાણાના તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
કઢી બનાવવા
કઢી બનાવતા સમયે પણ તમે તેમાં અથાણાના તેલ નાખી શકો છો. તેનાથી કઢી ખૂબ સ્વાદિષ્ટ બનશે અને તેલ પણ રિયૂજ થઈ જશે. 
 
ફરીથી અથાણુ નાખવું 
અથાણાના તેલને તમે ફરીથી ગાજર, મૂળા, કેરી જેવા અથાણા નાખવા માટે ઉપયોગ કરી શકો છો. 

વધુ જુઓ..

CBSE 10th Result 2026: CBSE ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ તૈયાર થઈ જવું જોઈએ; સત્તાવાર વેબસાઇટ ઉપરાંત તમે તમારા સ્કોર્સ ક્યાં ચકાસી શકો છો તે શોધો

Donald Trump પોતાને 'ઈસુ ખ્રિસ્ત' તરીકે દર્શાવ્યા, પોપ લીઓ XIV પર આકરા પ્રહારો કર્યા, AI ફોટોથી નવો વિવાદ થયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ 6,885 ઉમેદવારોના ફોર્મ રદ

NFSU Admission 2026- ધોરણ 12 પછી ફોરેન્સિક સાયન્સમાં કારકિર્દીની તક, અરજીઓ ખુલી

Sakib Hussain Story - માતાએ ઘરેણા વેચીને અપાવ્યા જૂતા, પિતાએ કહ્યુ - એક ટાઈમના ખાવા માટેના પણ... રડાવી દેશે તમને SRH પેસર સાકિબ હુસૈનની સ્ટોરી

વધુ જુઓ..

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments