Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Tips- ફેંકવુ નહી, આ રીતે કરવુ અથાણાના વધેલા તેલનો ઉપયોગ

Updated: બુધવાર, 16 જૂન 2021 (16:29 IST)
ગરમીમાં અથાણુનાઅ વગર ભોજનનો સ્વાદ નહી આવે. પણ જ્યારે અથાણુ ખત્મ થઈ જાઅય છે તો તેનો તેલ બચી જાય છે. કેટલાક લોકો તો અથાણુના બચેલા તેલને ફેંકી દે છે. પણ તમે તેને ફરીથી ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે કરવું. અથાણાના બચેલા તેલનો ઉપયોગ

લોટ બાંધવું 
લોટ બાંધતા સમયે તેમાં વધેલો અથાણાનો તેલ નાખી દો. તેનાથી લોટ વાસણથી ચોંટશે નહી અને નરમ પણ થશે. 
 
ચટણીનો સ્વાદ વધારશે 
ફુદીંબા કે ટમેટાની ચટણી વાટતા સમયે તેમાં થોડો અથાણાનો તેલ નાખી દો. તેનાથી તે વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
વધેલા તેલથી મેરિનેટ કરવું 
ચિકન, ફિશ કે કોઈ પણ વસ્તુને મેરિનેટ કરવા માટે વધેલા અથાણાનુ તેલ ઉપયોગ કરવું. તેનાથી તેલ પણ ઉપયોગ થશે અને ડિશનો સ્વાદ પણ વધી જશે. 
 
પરાંઠા બનાવો
પરાંઠાની સ્ટફિંગ માટે તમે વધેલા તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય પરાંઠા શેકવા માટે તમે અથાણાના તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
કઢી બનાવવા
કઢી બનાવતા સમયે પણ તમે તેમાં અથાણાના તેલ નાખી શકો છો. તેનાથી કઢી ખૂબ સ્વાદિષ્ટ બનશે અને તેલ પણ રિયૂજ થઈ જશે. 
 
ફરીથી અથાણુ નાખવું 
અથાણાના તેલને તમે ફરીથી ગાજર, મૂળા, કેરી જેવા અથાણા નાખવા માટે ઉપયોગ કરી શકો છો. 

વધુ જુઓ..

ગાલે ટેસ્ટમાં ક્યાંક વરસાદ ન બગાડી દે ટીમ ઈન્ડીયાની રમત, જાણો કેવું રહેશે ટેસ્ટમેચનાં છેલ્લા દિવસનું હવામાન

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 18 Pro અને Pro Max! Apple તેનો પહેલો ફોલ્ડેબલ iPhone લાવી શકે છે

પતિ અને પુત્ર બિગ બોસ જોઈ રહ્યા હતા, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું, પછી ગળું દબાવીને હત્યા કરી

પાકિસ્તાની બ્યુટી ક્રીમમાં પારા નુ ઝેર ? મહારાષ્ટ્રના ગામડાઓમા ચેહરાની ચમક બની આફત, 100 થી વધુ લોકો ગંભીર બીમાર

મથુરામાં, લોન્ડ્રી કેમિકલનો ઉપયોગ કરીને 500 કિલો ઝેરી ચીઝ બનાવવામાં આવી રહી હતી. FIR દાખલ કરવામાં આવી

વધુ જુઓ..

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

આગળનો લેખ
Show comments