Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Updated: સોમવાર, 1 જુલાઈ 2024 (16:05 IST)
Monsoon cleaning tips- વરસાદમાં ઘરમાં ગંદકી અને કાદવ પણ આવવા શરૂ થઈ જાય છે આ ઋતુમાં ફ્લોરને સાફ રાખવુ ખૂબ જરૂરી હોય છે પણ વાર વાર તેને સાફ કરવુ થોડુ મુશ્કેલ થઈ શકે છે પણ તમને વધારે પરેશાન થવાની જરૂર નથી અહીં અમે તમારા માટે કેટલાક સરળ ટિપ્સ જણાવીશ જેને અજમાવીને તમે તમારા ઘરના ફ્લોરને આ ઋતુમાં પણ સરળતાથી સાફ રાખી શકો છો. 
 
ઓછામાં ઓછી બે વાર લગાવો ઝાડૂ 
ફ્લોરને સાફ કરવા અને તેની ગંદકી અને કાદવથી બચવા માટે જરૂરી છે કે તમે ઘરની એંટ્રી ગેટ પર પાણી શોષીલે તેવી ડોરમેટ લગાવો. રૂપમાં ઓછામાં ઓછા બે વાર ઝાડૂ જરૂર લગાવવી તેનાથી ગંદકી થોડી ઓછી થઈ શકે છે. તમે ઈચ્છો તો વધારે વાર પણ ઝાડૂ લગાવી શકો છો. સાથે જ ફ્લોરને પણ ભીનુ ન થવા દો. 
 
સફાઈ પ્રોડ્ક્ટસ 
તમારા ફ્લોર પર આધાર રાખીને યોગ્ય સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ કરો. જો તમારું ફ્લોર લાકડાનું છે, તો તેને મોપિંગ કરતી વખતે ફક્ત લાકડાના સફાઈ પ્રવાહીનો ઉપયોગ કરો.
 
તેનો ઉપયોગ. જો તમારા ઘરના રૂમમાં ટાઇલ અથવા પત્થરના ફ્લોર છે, તો તમે કોઈપણ પ્રવાહીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે સાદા પાણીમાં મીઠું ભેળવીને પણ તેને મોપ કરી શકો છો.
 
પોતુ કરતા સમયે ઓછુ પાણી વાપરો 
વરસાદમાં ચિપચિપયો થાય છે/ તેથી તમે ફ્લોરની સફાઈ કરતા સમયે ધ્યાન રાખો કે ઓછા પાણીમાં જ પોતુ કરવું જો ફલોર વધારે ભીની થઈ જાય તો તેને સુકાવવા માટે કપડાથી લૂ&છીને સુકાવી લો. આવુ કરવાથી તમે વારંવાર સફાઈ ટાળી શકો છો. ઉપરાંત, તે ફ્લોર પર લપસવાનું કારણ બનશે નહીં.
 
પોતુ કરતા પાણીમાં તજ નાખો 
વરસાદમાં ગંદકીની સાથે જીવજંતુ પણ આવવા લાગે છે. તેનાથી બચવા માટે તમે પાણીમાં તજ મિક્સ કરી પોતુ લગાવી શકો છો. તેના માટે તમને તજ અને પાણી થોડી વાર ઉકાળો. પછી, તેને મોપિંગ પાણીમાં ઉમેરો. આ મિશ્રણની મદદથી હવે તમે તમારા આખા ઘરને મોપ કરી શકો છો. તેનાથી તમારા ઘરમાં માખીઓની સમસ્યા પણ ઓછી થશે.

Edited By -Monica sahu

વધુ જુઓ..

Best Mileage Car India - ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી કાર, દરેક સેગમેંટમાં બેસ્ટ ઓપ્શન, કિમંત 3.70 લાખથી શરૂ

18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સાવધાન રહો'... ઉત્તર પ્રદેશના બંને ભાગોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે.

પ્રખ્યાત મોડેલે ચાલતી ટ્રેનમાં કપડાં ઉતાર્યા, RPF કર્મચારીઓ અને TC પર બ્લેડથી હુમલો કર્યો; સંપૂર્ણ વાર્તા જાણો

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

હાજીપુરમાં, શ્રાદ્ધ ભોજન ખાધા પછી 60 લોકો બીમાર પડ્યા, 15 લોકોની હાલત ગંભીર હતી અને તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વધુ જુઓ..

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments