Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્લશમાં હોય છે એક મોટુ અને એમ નાનુ બટન, શું તમને ખબર છે તેનો લૉજિક

સોમવાર, 19 ડિસેમ્બર 2022 (12:39 IST)
Toilet flush has one large and one small button: બદલાતી ટેકનીક અને ડિઝાઈનના આ સમયમાં બાકી સામાનની રીતે હવે વાશરૂમમાં પણ નવા જમાનાની માર્ડન ફિટિંગ્સની એંટ્રી થઈ ગઈ છે. તેથી તમે તમારા ઘરથી લઈને મોટી-મોટી જગ્યામાં ઘણા પ્રકારના ટૉયલેટ ફ્લશ (Flush) જોયા હશે. આ વચ્ચે એક થોડા જૂના પરંતુ ખૂબ જ ખાસ સસ્તા, સુંદર અને ટકાઉ ફ્લશ વિશે વાત કરીએ તો, તમે કેટલીક જગ્યાએ આવા ફ્લશ જોયા હશે જેમાં મોટા અને નાના બટન હોય છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, ઘણા લોકો આ સામાન્ય પ્રશ્નમાં છુપાયેલ ઊંડાણને જાણતા નથી, તો આજે અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે?
 
 
અસાધારણ અને ખૂબ ખાસ છે કારણ 
હકીકતમાં આજના સમયમના ઘણા માર્ડન ટોયલેટ ફલ્શમાં બે પ્રકારના લીવર એટલે કે બટન હોય છે. આ બન્ને બટક એક એક્જિટ વાલ્વથી સંકળાયેલા હોય છે. એક સ્ટડી મુજબ જ્યારે તમે મોટુ બટન પ્રેશ કરો છો તો એક વારમાં આશરે 6 લીટર પાણી નીકળે છે તેમજ જ્યારે નાના ફ્લશ બટન દબાવીએ છે તો તીવ્ર સ્પીડથી આશરે 3 લીટર પાણી જ વહે છે. એટલે કે સાફ છે કે આ ડ્યુલ ફ્લશથી પાણીની બચત સરળતાથી થઈ જાય છે. 
 
એક વર્ષમાં આટલી બચત 
એક શોધના પરિણામના મુજબ જો બે લોકોની એક ન્યુક્લિયર ફેમિલી તેમના ઘરે સિંગલ ફ્લશની જગ્યા  Dual Flushing અજમાવીએ તો આખુ વર્ષમાં આશરે 20 હજાર લીટર પાણીની બચત થઈ શકે છે. 
 

વધુ જુઓ..

IND vs ENG: ટીમ ઈન્ડિયાના નામે નોંઘાયો વધુ એક શરમજનક રેકોર્ડ, મળી ત્રીજી સૌથી મોટી હાર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

નાસિક ધર્માતરણ મામલે આરોપી નિદા ખાનને જામીન, કોર્ટે કેમ કર્યો શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ? જાણો

Share Market: સેંસેક્સમાં જોરદાર ઉછાળો, 735 અંક ચઢ્યો સેંસેક્સ, નિફ્ટી 24,150 ને પાર, રૂપિયામાં પણ તેજી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments