Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિત્રોનો જનમદિવસ યાદ નથી રાખી શકો તો અજમાવો WhatsApp ની આ Trick

Updated: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (16:32 IST)
Whatsapp આજકાલ દરેક કોઈના જીવનનો મુખ્ય ભાગ બની ગયુ છે. દરેક ઉમ્રના લોકો આજે વ્હાટસએપ યૂજ કરી રહ્યા છે. પણ સૌથી વધારે ટાઈમ Whatsapp પર પસાર કરતા છતાં લોકો વ્હાટસાએપ પર હાજર ઘણા ખાસ ફીચર્સથી અજાણ છે. પણ કોઈ વાત નથી અમે તમને Whatsapp પર હાજર ખાસ ફીચર્સ સૌથી વધારે મિત્રો અને સગાઓને તેમના બર્થડે અને એનિર્વસરી પર વિશ કરવાનો કામ આવે છે. સામાન્ય રીતે આવુ થઈ જાય છે કે અમે તમારા ઘણા ખાસ લોકોના સ્પેશલ ઈવેંટ ભૂલી જાય છે પણ હવે Whatsapp ના આ ટ્રીકથી તમારો આ કામ પણ સરળ થઈ જશે. 
 
આ ટ્રીકથી તમે વગર યાદ રાખીએ 12 વાગ્યે મેસેજ મોકલી શકો છો. વ્હાટસએપ પર અત્યારે આધિકારિક રૂપથી આ સુવિધા નથી. પણ એક થર્ડ પાર્ટી એપથી આ ટ્રીકનો યૂજ કરી શકાય છે. આ થર્ડ પાર્ટી એપ તમને વ્હાટસએપ પર મેસેજ શેડ્યૂલ કરવામાં મદદ કરશે. જેનાથી તમે જેને ઈચ્છો તમારો મેસેજ પોત-પોતે ચાલ્યો જશે. તો આવો તમને જણાવીએ છે કે તમે કેવી રીતે આ Message Scheduling 
 
કરી શકો છો. 
 
Andorid ફોન પર કેવી રીતે કરવુ શેડ્યૂલ 
-  ગૂગલ પ્લે સ્ટોર પર જઈને  SKEDit ડાઉનલોડ કરી લો. 
-  SKEDit કર્યા પછી મેન મેન્યુ માંથી Whatsapp પર ટેપ કરવી. 
-  ત્યારબાદ પરમિશન આપવી પડે છે. હવે Enable Accessibility પર કિલ્ક કરવી પછી SKEDit પર જઈને toggle ને ઑન કરી દો. ત્યારબાદ તમે Allow પર ટેપ કરવુ છે. 
-  ત્યારબાદ એપમાં પરત જવુ જ્યાં પર તમે તમારા મેસેજને શેડયૂલ કરી શકશો. 
- નીચે હવે તમને ફાઈનલ Toggle જોઆશે. અહીં તમને Ask Me Before Sendingનો ઑપ્શન જોવાશે. તેને ઑન કરીને શેડ્યુલ કરો છો તો મેસેજ મોકલવાથી પહેલા તમને એક નોટિફિકેશન મોકલશે. જેના પર કિલ્ક કર્યા પછી જ મેસેજ મોકલાશે. તેને ઑફ કરો તો વગર નોટિફિકેશન મોકલી આ મેસેજ મોકલાશે. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments