Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાન જયંતીએ ચન્દ્રગ્રહણ શુભ કે અશુભ

શુક્રવાર, 3 એપ્રિલ 2015 (15:18 IST)
ગ્રહણનું  ખાસ મહ્ત્વ તાંત્રિક સાધનાઓમાં થયા છે. ઘણા એવા મંત્ર છે જે માત્ર આ જ સમયે સિદ્ધ થઈ શકે છે. અને આ વર્ષે  4 અપ્રેલ ચૈત્ર શુક્લ પૂર્ણિમા શનિવારે હનુમાન જયંતીના દિવસે ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણ ખૂબ સારુ  પણ છે અને ખરાબ પણ . ગ્રહણ પછી જ હનુમાન જયંતીના કાર્યક્ર્મ થશે. સૂતક સવાર 4.45થી પ્રારંભ થશે. ગ્રહણ સમય બપોર 3.45થી પ્રારંભ થઈને સાંજે 7.19 પર સમાપ્ત થશે. આ ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં થશે આથી હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિને કષ્ટપ્રદ છે. 

 
હનુમાન જયંતીને ચન્દ્રગ્રહણ તમારુ લેશે કે તમને આપશે..
 
મેષ-   આર્થિક કષ્ટ, માનસિક પરેશાની , શત્રુ કષ્ટ 
 
વૃષભ -  શિષ્ય અને સંતાનની ચિંતા 
 
મિથુન - જમીન , મકાન વાહન મળશે. 
 
કર્ક -  ભાઈ-બહનથી વિવાદ, ચોરીની ભય 
 
સિંહ-  પરિવારમાં કલેશ 
 
કન્યા- - દુર્ઘટના , સ્વાસ્થય હાનિ, કષ્ટ 
 
તુલા- જીવનસાથીની ચિંતા , સામાન્ય 
 
વૃશ્ચિક - પ્રગતિમાં અવરોધ 
 
ધનુ- કાર્યભાર, નોકરી છૂટવાના ભય , નવીન કાર્યના યોગ 
 
મકર- ધાર્મિક , ધનલાભ
 
કુંભ- દુર્ઘટનાના ભય , જૂજા શત્રુઓથી પરેશાની 
 
મીન - પત્નીથી વિવાદ , ભાગીદારીમાં નુકશાન થશે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કોણ છે મિતેશ પટેલ ? ગુજરાત BJP ના સાંસદ જેમણે કોંગ્રેસના જીતવા પર આપી ગ્રાંટ રોકવાની ધમકી, જાણો શુ છે આખો મામલો

ઝઘડિયા કેમિકલ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો કાફલો આગ બુઝાવવા મેદાને.

કેદારનાથમાં ગુજરાતના યાત્રાળુનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ; પરિવારે 5 કલાકના વિલંબ પછી હેલી-ટ્રાન્સપોર્ટ માટે રૂ. 65,000 ચૂકવ્યા

બે દિવસમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા! જાણો શા માટે

Show comments