Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ- આ 4 વાત જે લોકો સમજી ગયા તેને સફળ થતા કોઈ રોકી શકતુ નથી

Updated: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (08:08 IST)
વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવનારા સમયમાં કદાચ જ જોવા મળે. તેમના  દ્વારા જણાવેલી વાતો કળયુગમાં ખૂબ જ ઉપયોગી થઈ  રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પંડિત ચાણક્યની અંદર રાજાઓ જેવા ગુણ હતા. માત્ર   આટલું જ નહી રાજનીતિ અને શાસ્ત્રોમાં તેમને  કોઈ હરાવી શકતુ નહોતુ. 
જો ચાણક્ય  ન હોત તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભુ ન  કરી શકતા, તમને વિશ્વાસ નહી થાય પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેવાયુ કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ  સમજી શકતા નહોતા. 
 
જીવન બદલનારી ચાણકયની નીતિઓ 
 
મહાન પંડિત લોકોને શિક્ષા આપતા કહે છે કે માણસે  એવા ધનની ઈચ્છા ન  કરવી જોઈએ જે  બહુ કષ્ટ પ્રાપ્ત કરીને કે અધર્મના કાર્ય કરવાથી મળતું હોય, કારણકે અધર્મથી કમાવેલું ધન પેઢીના નાશનુ  કારણ બને છે. 
 
જે માણસ જરૂરથી વધારે ભોજન કરે છે, કઠોર શબ્દ બોલે છે અને સૂર્ય ઉદય થયા પછી ઉઠે છે તેનો કેટલો પણ મોટું વ્યકતિત્વ બની જાય પણ એ ક્યારે ધનવાન  બની શકતા નથી. 
 
કાંટો અને દુશ્મનથી બચવાના બે ઉપાય પગમાં જૂતા પહેરો અને તમારા વ્યક્તિત્વને એટલું ઉપર ઉઠાવો કે દુશ્મનને તમારી સાથે વાત કરતા પહેલા વિચાર કરવો પડે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

આઉટ થયા પછી યશસ્વી જયસ્વાલ ગુસ્સે ભરાયો અને શ્રીલંકાના બોલર તરફથી સેન્ડઓફ મળ્યા બાદ મેદાન પર ભારે હોબાળો મચી ગયો

અમદાવાદના રામોલમાં રૂ. 4.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો

હિમાચલમાં ચોમાસાએ તબાહી મચાવી, ૧૪૯ રસ્તા બંધ, અત્યાર સુધીમાં ૨૨૪ લોકોના મોત, રાજ્યને ૧,૧૨૧ કરોડ રૂપિયાનું નુકસાન

સિંગાપોર જતું માલવાહક જહાજ ઓડિશાના પારાદીપ કિનારે બંગાળની ખાડીમાં ડૂબી ગયું

જાપાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, ૨૦ ઘાયલ, એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોને અસર; પીએમએ ટાસ્ક ફોર્સ બનાવી

આગળનો લેખ
Show comments