Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર

ગુરુવાર, 2 નવેમ્બર 2017 (15:57 IST)
મનભાવતું પાર્ટનર કોઈની માટે સૌથી ખુશકિસ્મતની વાત હોય છે. સૌથી મનોરંજક વાત તો આ છે કે કોઈથી પ્રેમ થઈ ગયા પછી કોઈની સાથે રિલેશનશિપમાં રહેનાર 25 કપલ્સ પર ટેસ્ટ કર્યા પછી આ વાત સિદ્ધ થઈ કે આ સ્ટડીથી ખબર પડી કે પ્રેમ થયા પછી વજન વધી જાય છે. 
પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર 
ખુશ રહેવું માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે ડોપામાઈનનો સ્ત્રાવ વધારે હોય છે. જેનાથી માણસ ખુશ રહે છે. તેનાથી તેના ચેહરા પર ગ્લો આવવાની સાથે-સાથે કેલોરી બર્ન થવા લાગે છે. શરીરમાં નોરપાઈનેપ્રિનનો સ્ત્રાવ હોય છે. જે ચરબીને બર્ન કરી એનર્જામાં ફેરવે છે. તેથી તમારું વજન ઓછું થઈ જાય છે. રિલેશનશિપમાં પડ્યા 
પછી છોકરા કે છોકરી તેમનો ખાસ ધ્યાન રાખવા લાગે છે. તેથી તેને તેમના લુકને લઈને ચિંતા રહે છે. તેના કારણે એ પોતાને ફિટ અને સુંદર બનાવી રાખે છે. 
એક્ટિવ રહેવું. 
કોઈથી પ્રેમ થતા તેણી સામે જ નહી પણ ઘર પર પણ એક્ટિવ થઈ જાય છે. તેથી એ વધારે કામ કરવા લાગે છે. જેનાથી તમે ફિટ રહો છો તમારું વજન નહી વધતું. 
 
કોઈની સાથે રિલેશનશિપમાં થતા હાર્મોનના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને નોરપાઈનેપ્રિનના કારણે ફેટ બર્ન હોય છે. આ સ્થિતિને લવ હાર્મોન પણ કહે છે. 
 

વધુ જુઓ..

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

EV: BEV, Hybrid, PHEV અને REEV માં શુ છે અંતર ? કાર ખરીદતા પહેલા સહેલી ભાષામાં સમજો ચારેય ટેકનોલોજી

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments