Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિલેશન પછી શું કરવુ શુ ન કરવુ જાણી લો કામની વાત

Updated: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (17:36 IST)
ઘણા લોકો રિલેશનને માત્ર એક રૂટિન કામ જેવુ સમજીને તરત બીજા કામ તરફ વળી જાય છે. જેમ કે રિલેશન કર્યા બાદ તુરંત જ ઓફિસે કે પછી પુસ્તક વાંચવા બેસી જાય છે. 
 
આ બતાવે છે કે તમે રિલેશનને મનથી નહોતા કરી રહ્યા. પરંતુ એક કામ કે પત્નીની જરૂરિયત પુરી કરવાની ફરજ સમજીને રિલેશનની ક્રિયા પૂરી થવાની રાહ જોતા હતા જેથી 
 
તમે તમારા બીજા કામ કરી શકો. એવુ પણ બની શકે કે  Relationship કરતી વેળાએ તમારા મગજમાં કંઈક બીજો જ વિચાર ચાલતો હતો. આવુ કરવાથી તમારા 
 
સાથીને ઘણુ ખરાબ લાગી શકે છે.
 
સ્ત્રી-પુરુઓએ સમાગમ ક્યારે કરવું અને ક્યારે ન .
ઘણા મોટાભાગે રિલેશન પછી જે ક્રિયાઓ કરે છે તે અમે નીચે દર્શાવી રહ્યા છે. જેથી તમે આ વાતનુ ધ્યાન રાખશો તો તમારુ લગ્નજીવન વધુ રોમાંટિક બનશે.
 
- મોટા ભાગના યુગલો સૂઈ જાય છે. આવુ કરવાથી સેક્સનો આનંદ ઘટી જાય છે.
 
- રિલેશનનો આનંદ વધારવા રિલેશન પહેલા તમે સાથે શાવરનો આનંદ માણો તે સમજી શકાય પણ સેક્સ પછી વોશરૂમમાં જવુ તે બિલકુલ યોગ્ય નથી. શક્ય છે કે તમારા 
 
સાથીને હજી પણ એ ક્ષણનો આનંદ માણવો હોય.
 
- આજકાલ લોકોને મોબાઈલનો રોગ એવો લાગ્યો છે કે ફોન ન વાગે તો ચેન નથી પડતુ સેક્સ દરમિયાન અને તે પછી પણ તેઓ પોતાના મોબાઈલ પર નજર રાખીને બેઠા 
 
હોય છે. કોઈ પણ તમને આવે સમયે ફોન નહીં જ કરે તો તમે થોડી રાહ કેમ નથી જોઈ લેતા
 
સામાન્ય રીતે જે લોકો સેક્સ બાદ કોઈ પુસ્તક લઈને વાંચવા બેસી જાય છે એ લોકો પુસ્તક વાંચતી વખતે પણ શુ વિચારતા હશે તે કદાચ જાણતા હશે. જો તમને સેક્સ બાદની 
 
ક્ષણને તમારા સાથી સાથે નહી માણો તો કદાચ તમે તમારી સેક્સ લાઈફને નુકશાન કરી રહ્યા છો.
 
રોજ ભલે તમે અલગ અલગ સૂતા હોય પણ રિલેશન કર્યા પછી અલગ સૂઈ જવુ એ યોગ્ય નથી. આ ક્ષણે પછી પણ બંને સાથે રહો.
 
રિલેશન કરતી ક્ષણોએ બાળકોને પાસે ન સૂવડાવવા જોઈએ અને સેક્સ પછી પણ તરત જ બાળકો પાસે ન જવુ જોઈએ આનાથી તમારા સાથીને લાગશે કે તમે તેને મનથી 
 
સાથ નથી આપ્યો.
 
રિલેશન કરતા પહેલા એક જ થાળીમાં જમવુ બહુ જ આનંદદાયક હોય છે. પરંતુ રિલેશન પછી ખાવા બેસવુ એ તમારા સાથીને નિરાશ કરી શકે છે.

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ