Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રી ક્યારે છે: MahaShivratri 2020 શુભ મુહૂર્ત

શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:28 IST)
આ વર્ષ 2020 માં મહાશિવરાત્રીના પવિત્ર 21 ફેબ્રુઆરીએ આવી રહી છે. ભગવાન ભોલેનાથ શિવ શંકરને પ્રસન્ન લરવાનો શુભ દિવસ બધા હિન્દુ ભક્તો માટે ખાસ હોય છે. 
 
આ વર્ષ મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી 2020 ના સાંજે 5 વાગ્યે 20 મિનિટથી શરૂ થઈ રહી છે 22 મી ફેબ્રુઆરી શનિવારની સાંજે સાત વાગ્યે 2 મિનિટ સુધી છે. કેમ કે 22 તારીખની પંચની શરૂઆત થઇ રહી છે તેથી 21 ફેબ્રુઆરીથી જ મહાશિવરાત્રીની ઉજવાશે. 
 
રાત્રિ પ્રહરની પૂજા સંધ્યા 6 વાગીને 41 મિનિટથી રાત 12 વાગીને 52 મિનિટ સુધી રહે છે. ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા-પ્રાર્થના કરાશે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસે આવતી શિવરાત્રિને માત્ર શિવરાત્રી કહીએ છે. 
 
પરંતુ ફાલ્ગુન માસ કૃષ્ણ ચતુર્દશીનો દિવસ આવે છે શિવરાત્રિનો મહાશિવરાત્રિ કહ્યું છે. વર્ષોમાં 12 શિવરાત્રીમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. 
 

વધુ જુઓ..

માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો 'મસાલા બ્રેડ પોહા' તૈયાર કરો.

Chabeel Drink- પંજાબનું આ પરંપરાગત ઠંડુ પીણું ગરમીથી રાહત આપે છે

ડાયાબિટીસના દર્દી માટે દિવસનો સૌથી ખતરનાક સમય કયો હોય છે? જાણો તેનાથી બચવા માટે ની 5 સરળ રીતો

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

વધુ જુઓ..

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments