Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Violence- પીએમ મોદીથી મળશે કેજરીવાલ, તાહિર અને શાહરૂખ ફરાર

મંગળવાર, 3 માર્ચ 2020 (11:00 IST)
દિલ્લી હિંસા પછી પ્રભાવિત ક્ષેત્રમાં બાશિંદોની જીવન પટરી પર આવવા લાગી છે. તેમજ ઉતરી પૂર્વી દિલ્લીના નાળાથી લાશ મળવાનો સિલસિલો ચાલૂ છે. જેના કારણ મરનારાનાઓની સંખ્યા 47 પહોંચી ગઈ છે. આ વચ્ચે ઘણા લોકો અત્યારે પણ હિંસામાં ગુમ થયેલા પરિજનની શોધમાં હોસ્પીટલથી લઈને શવગૃહ સુધી શોધી રહ્યા છે. મંગળવારને સીએમ કેજરીવાલ  અને પીએમ મોદી બેઠક કરનારા છે. જેમાં દિલ્લી હિંસા પર ચર્ચા થઈ શકે છે. તેમજ હિંસાના આરોપી શાહરૂખ અને તાહિર હુસૈન અત્યારે પણ પોલીસની પહોંચથી દૂર છે 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments