Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મૂ કશ્મીર- પર્યટક અને અમરનાથ યાત્રીઓને તરત જ ઘાટી છોડવાની સલાહ

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (17:32 IST)
જમ્મૂ કશ્મીર સરકારને પર્યટક અમરનાથ યાત્રીઓને ઘાટીમાં રહેવાના સમયમાં કપાત કરવાની સલાહ આપી. સરકારએ પર્યટક અમરનાથ યાત્રીઓને સલાહ આપી છે કે તે જલ્દી થી જલ્દી ઘાટીથી પરત કરવા જરૂરી પગલા લો. ગૃહ વિભાગએ આતંકી હુમલાની આશંકાથી શુક્રવારે બપોરે આ એડવાઈજરી રજૂ કરી છે. 
 
મુખ્ય સચિવએ આ એજવાઈજરીમાં કહ્યું છે કે પર્યટક અને અમરનાથ યાત્રી જેટલું જલ્દી હોઈ શકે ઘાટીથી પરત આવો. તેમાં કહ્યુ છે કે અમરનાથે યાત્રીઓ પર આતંકી હુમલાના કારણે તાકા ખુફિયા સૂચનાઓ અને ઘાટીની સ્થિતિના કારણે આ સલાહ આપી રહી છે. અમરનાથે યાત્રી અને પર્યટક જલ્દી થી જલ્દી ઘાટીથી પરત જવું. 
 
આ આદેશ આ આ રીતે પણ મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ઘાટીમાં આશરે 10 હજાર સૈનિકો હોવા છતાંય 28 હજાર સૈનિકોની હાજરીનો આદેશ રજૂ કર્યું છે. તેને લઈને સૂબાની શિયાસત ગર્મા ગઈ છે અને પીડીપી અને નેશનલ કાંફ્રેસ સતત કેંદ્ર સરકાર પર હુમલાવાર છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

આગળનો લેખ
Show comments