Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kedarnath- કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ

ગુરુવાર, 1 જૂન 2023 (11:22 IST)
Uttarakhand news: કેદારનાથ ધામમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે 3 જૂન સુધી નવું રજીસ્ટ્રેશન અટકાવી દીધું છે. ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. 
 
યાત્રાના રસ્તા પર જગ્યા જગ્યા જામ લાગવાથી યાત્રીઓને ખૂબ પરેશના ઉઠાવવી પડી રહી છે. યાત્રેઓને થઈ રહી સમસ્યા અને અવ્યવસ્થા ફેલવાના કારણે સરકારએ કેદારનાથ ધાન માટે નવા રજીસ્ટ્રેશન 3 જૂન સુધી બંધ કરી દીધા છે. જ્યારે પહેલાથી નોંધાયેલા મુસાફરોને હરિદ્વાર, ઋષિકેશ, તપોવન, વ્યાસી, શ્રીનગર અને રૂદ્રપ્રયાગ ખાતે રોકીને આગળ મોકલવામાં આવશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments