સંબંધિત સમાચાર
- Watch: કેદારનાથ ધામના ખુલ્લા દરવાજા, મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું, જુઓ વીડિયો
- કાલથી શરૂ થઈ રહી છે Kedarnath Dham Yatra, યાત્રી હવે આ એક ટોકનથી કરી શકશે દર્શન
- સ્પેશલ ચોલા ડ્રેસ પહેરીને કેદારનાથ ધામ પહોંચ્યા પીએમ મોદી
- Nitish Katara Murder Case : વિશાલ યાદવને દિલ્હી હાઈકોર્ટનો આંચકો, પેરોલની માંગ ફગાવી
- દિલ્હી દારૂ કૌભાંડમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ
Kedarnath Yatra: વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તાતોમાં ભારે વરસાદ અને બરફ પડવાથી કેદારનાથ ધામની યાત્રા (Kedarnath Yatra) ને આજે સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથમા ઋતુનો સતત બદલતો મિજાજ મુસફરોના આરોગ્ય પર ભારે પડી રહ્યો છે. સાથે જ પહેલાથી જ ઓનલઈન રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કેદારનાથ પહોચીને સરકાર માટે મુસીબત ઉભી કરી રહ્યા છે.
प्रिय यात्रियों, आज भी श्री केदारनाथ धाम में भारी बर्फबारी जारी है। श्री केदारनाथ यात्रा आज के लिए रोकी गयी है। सभी यात्री सुरक्षित स्थानों व यात्रा पड़ावों में जहां हैं वहीं बने रहें और केदारनाथ धाम की ओर न आएं।#kedarnath #KedarnathDham #CharDhamYatra2023 #UttarakhandPolice pic.twitter.com/Q5XE8RJb8I
— Ashok Kumar IPS (@AshokKumar_IPS) May 3, 2023
મળતી માહિતી મુજબ, ખરાબ હવામાનમાં ક્ષમતાથી વધુ યાત્રાળુઓ માટેની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેના કારણે પોલીસ પ્રશાસને 3જી મેના રોજ કેદારનાથ ધામની મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઋષિકેશ સહિત ગૌરીકુંડ સોનપ્રયાગમાં મુસાફરોને રોકવામાં આવી રહ્યા છે, સ્થિતિ એવી છે કે 3 ધામની યાત્રા કરી ચૂકેલા મુસાફરો કેદારનાથ યાત્રાની રાહ જોઈને મુસાફરીના માર્ગો પર અટવાઈ પડ્યા છે અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.
All white again as Snowfall continues in Kedarnath dham
— Weatherman Shubham (@shubhamtorres09) May 3, 2023
Current Temperature = -0.1°C
3rd May 2023
Rudraprayag , Uttarakhand pic.twitter.com/e3WLhTDtZU
