Webdunia - Bharat's app for daily news and videos

Install App

"મન કી બાત" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

રવિવાર, 26 નવેમ્બર 2017 (11:11 IST)
નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે, 'મનકી બાત ચાયકે સાથ'કાર્યક્રમ દ્વારા જાહેર જનતાને સંબોધન કરી રહ્યા છીએ. કાર્યક્ર્મથી સંકળાયેલે દરેક જાણકારી 
 
* આજે 26 નવેમ્બર આપણો સંવિધાન દિવસ છે.
* 26/11 અમારા બંધારણ દિવસ છે
* આજનો દિવસ સંવિધાન બનાવનાર લોકોનું સ્મરણ કરવાનો દિવસ છે.
* નાના નાના બાળકો દેશની સમસ્યાને સમજવા લાગ્યા છે. 
* ચિલ્ડ્રન્સ ડે પર કર્ણાટકના બાળકો સાથે વાતચીત કરવાની તક હતી.
* આ "મન કી વાત" ની 38 મી એપિસોડ છે.
* 15 ડિસેમ્બરે સરદાર પટેલની પુષ્ણતિથિ છે. 4 ડિસેમ્બર નેવી ડે છે. તેથી નેવી ડે સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપ્યા 
* નદી અને સમુદ્ર આપણા આર્થિક અને સામાજિક વિકાસ માટે મહ્તત્વના છે
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

ગુજરાતી જોક્સ - ગુલાબજાંબુ

ગુજરાતી જોક્સ - ઓ ભાઈ

Anshula Kapoor Wedding Photos - કપૂરની લાડલી બની ગુજ્જુ પરિવારની વહુ

ગુજરાતી જોક્સ - નફા નુક્શાની

આગળનો લેખ
Show comments