Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચમત્કાર વાયનાડ કાટમાળથી 4 દિવસ પછી જીવીત નિકળ્યા 4 લોકો અત્યારે સુધી 308ની મોત

શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (13:49 IST)
Wayanad Landslide: કેરળના વાયનાડમાં 30 જુલાઈએ સવારે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. દુર્ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ હજુ પણ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને લાપતા લોકોની શોધ ચાલી રહી છે.
 
બચાવ અભિયાન ચલાવી રહેલી સેનાએ આજે ​​કાટમાળમાંથી 4 લોકોને જીવતા શોધી કાઢ્યા છે. જેમાં 2 મહિલા અને 2 પુરૂષો છે. મળતી માહિતી મુજબ, આ લોકોને વાયનાડના પડવેટ્ટી કુન્નુ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
 
સેના તરફથી મળેલી માહિતી મુજબ ચારેયને બચાવવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાના એડવાન્સ હેલિકોપ્ટર પણ સ્થળ પર હાજર હતા. બચાવી લેવામાં આવેલી એક મહિલાના પગમાં ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

<

Death toll due to rain-induced landslide in Kerala's Wayanad district crosses 250, relief and rescue operations continue on war footing#Waynad #WaynadLandslide #kerala pic.twitter.com/ejgYifLDZ5

— SomeshPatel (@SomeshPatel_) August 2, 2024 >
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

શિલ્પા શિંદેની કબૂલાત મોંઘી સાબિત થઈ; AICWA નિર્માતા સામે ખોટા આરોપોના કેસમાં પ્રવેશ કરે છે, CM ફડણવીસને તાત્કાલિક અપીલ કરે છે

અમિતાભની આ ફિલ્મમાં શ્રીદેવીએ નહોતો બોલ્યો એક પણ ડાયલૉગ, તેનો અવાજ બની હતી બીજી સ્ટાર, 40 વર્ષ પછી ખુલ્યુ રહસ્ય

ગુજરાતી જોક્સ -આજના જોક્સ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - કેટલા માર્ક્સ આવ્યા

આગળનો લેખ
Show comments