સંબંધિત સમાચાર
- Landslides in Wayanad,- કેરળ વાયનાડમાં ભૂસ્ખલનમાં પાંચના મોત, સેંકડો ફસાયા હોવાની આશંકા; વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ
- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો, કુલ 31 કેસ નોંધયા, 19ના મોત
- 'લાઇવ મોત' બતાવવા પતિએ કર્યો વીડિયો કોલ, પત્ની રોકવાને બદલે રેકોર્ડિંગમાં વ્યસ્ત રહી
- 40 દિવસથી ભૂખ્યા, બોલી પણ ન શક્યા. અમેરિકન મહિલા જંગલમાં સાંકળથી બાંધેલી મળી
- Train Accident: હાવડા-સીએસએમટી મેલની 18 બોગી પલટી, બે દિવસ પહેલા પણ અહીં થયો હતો અકસ્માત, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
કેરળ વાયનાડમાં ભૂસ્ખલન, 19ના મોત, સેંકડો લોકો ફસાયા, PM મોદીએ લીધી સમીક્ષા
Kerala Wayanad landslide- કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે. મંગળવારે વહેલી સવારે મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં સેંકડો લોકો ફસાયા હતા. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે ઘણી ટીમો મોકલવામાં આવી છે.
અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.
ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી હતી. તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. પીએમઓ કાર્યાલયે કહ્યું કે વડાપ્રધાને દરેક મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) એ મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Latest Visuals from Waynad Landslide... scarry...#WayanadLandslide #Rahul_Gandhi
— Gangadhar Muninarasimhaia ದೇವನಹಳ್ಳಿ (@GangadharSKLNS) July 30, 2024
Our prayers to the people misisng pic.twitter.com/Lnl67NUGZd

