Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri Decoration: માતાના આગમન માટે મંદિરને આ રીતે શણગારો

રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (18:23 IST)
Navratri Decoration- નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેકના મનમાં આનંદ અને ઉત્સાહ છે. લોકો દેવી માતાની પૂજા માટે તૈયારી કરી રહ્યા છે. મંદિરની સફાઈની સાથે શણગાર પણ કરવામાં આવે છે.

Navratri

ફૂલ
ઘરના મંદિરને સજાવવા માટે ફૂલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે રંગબેરંગી અને સુગંધિત ફૂલોનો ઉપયોગ કરી શકો છો. મેરીગોલ્ડ, ગુલાબ, જાસ્મિન અને ડેફોડિલ્સ જેવા ફૂલો ખૂબ જ સુંદર છે..

Navratri decoration
નવરાત્રીની ઉજવણી માટે ગરબા અને દાંડિયા
ગરબા માટલા દેવીઓનું પ્રતિનિધિત્વ છે અને તેથી તે સામાન્ય રીતે તેજસ્વી-રંગવાળું હોય છે. નવરાત્રીના ગરબાની સજાવટ તમે જાતે કરી શકો છો. ફક્ત માટીના વાસણ અને દાંડિયા, છતરીથી પંડાલનુ સરસ ડેકોરેશન કરી શકો છો. 
 
રંગીન લાઈટોથી સજાવો
ફૂલો અને દીવા સિવાય ડેકોરેશન માટે લાઇટ પણ લગાવો. જો તમે ઇચ્છો, તો તમે તેને ફક્ત મંદિરમાં જ સ્થાપિત કરી શકો છો. આજકાલ એલઇડી લાઇટ્સ પણ ખૂબ જ લોકપ્રિય છે. તમે આ વિકલ્પને સજાવટ પણ ઉપયોગ કરી શકાય છે.
રંગોળીથી મંદિર રંગબેરંગી લાગશે
જેમ કે બધા જાણે છે કે રંગોળીને શુભ માનવામાં આવે છે. માતાજીના મંડપમામાં, પૂજા રૂમમાં રંગોળી બનાવવાનું ભૂલશો નહીં. તે ખૂબજ યુનિક લુક  આપશે. આ માટે તમે ઇચ્છો છો તો તમે અબીર અને ચોખાની મદદ પણ લઈ શકો છો અથવા ફૂલોની રંગોળી બનાવી શકો છો.


Edited By- Monica sahu  

વધુ જુઓ..

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments