માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા આદિવાસી વિસ્તારોમાં વિકાસને ગતિશીલ બનાવવા અને છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓ પહોંચાડવા પર વિશેષ ભાર મૂક્યો છે.
તેમના માર્ગદર્શન હેઠળ આજે દાહોદ સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને રોજગારીના ક્ષેત્રે… pic.twitter.com/PTYWFbfgQ0