Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,

બુધવાર, 20 એપ્રિલ 2022 (13:09 IST)
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
* ગરીબને લીલા મગનુ દાન કરો. મગનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
* બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ.  શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
* ગણેશજીને સિંદૂર ચઢાવો.   ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
* બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો.  ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
 

વધુ જુઓ..

રોજ ફટકડીનાં પાણીના કોગળા કરવાથી શું થાય છે ? ફાયદા જાણીને થઈ જશો હેરાન

25th Marriage Anniversary Wishes- 25મી લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ

Healthy Recipe: વજન ઘટાડવા માટે આ પ્રોટીનયુક્ત સલાડ

ફાઇવ-સ્ટાર હોટલો શૌચાલયમાં બરફ કેમ નાખે છે? તે આજે સ્પષ્ટ થઈ જશે.

ગરમીમા ફ્રિજ વગર પણ ખરાબ નહી થાય લોટ અને દૂધ, અપનાવો આ દાદી-નાનીના આ સહેલા દેશી ઉપાય

વધુ જુઓ..

પર્સમાં પૈસા ઉપરાંત મુકો આ શુભ વસ્તુઓ, ધન લાભ અને બરકતનાં ખુલશે રસ્તા

કુબેર બાવની

Aajnu Panchang- આજનુ પંચાગ - 12 મે 2026

Adhik maas 2026 - અધિક માસ ક્યારે છે, જાણો મહત્વ, શું કરવું - શું ન કરવું જોઈએ

કેદારનાથ ધામમાં મહાદેવની પીઠની પૂજા થાય છે, જાણો ભગવાન શિવનું માથું ક્યાં છે?

આગળનો લેખ
Show comments