Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્ય ચમકાવવા માટે કરો Ghee નું દાન

બુધવાર, 25 જુલાઈ 2018 (19:10 IST)
જ્યારે વાત દાનની આવે છે તો અમે સસ્તેથી સસ્તી વસ્તુઓ ખરીદે છે. ઓછા બજટમાં વધારે સામાન આવી જાય. ત્યાં  જો ખાવાની વસ્તુની દાન કરવાની વાત આવે તો વધારેપણું લોકો રસોડામાં મૂકેલી કીમતી વસ્તુઓને મૂકીને રોટલી જ દાન કરીને તેમની જવાબદારી પૂરી કરી નાખે છે. આમ તો રોટલી દાન કરવું પણ પુણ્ય હોય છે, પણ દાનના સમયે ક્યારે પણ કોઈ કીમત નહી જોવી જોઈએ. 
 
આમતો વધારેપણું લોકો તેલનો દાન કર્યું હશે, પણ ઘી કદાચ કોઈએ દાન કર્યું હોય. શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે. 
 
જાણૉ એ વસ્તુઓ જેને સમય સમય પર દાન કરવું જોઈએ 
 
- શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને સરસ નવા વીડિયો જુઓ 
- શિવપુરાણ મુજબ મીઠું (લૂણ) દાન કરવાથી ખરાબ સમય જલ્દી જ દૂર થઈ જાય છે. 
- તલનુ દાન કરવાથી શક્તિ મળે છે. આ જ નહી પણ મૌતનો ડર પણ દૂર થઈ જાય છે. 
 
- વસ્ત્રોના દાન કરવાથી માણસને કોઈ પણ રોગ નહી થાય. સાથે જ ઉમ્ર પણ વધે છે. કોશિશ કરવી કે અવા જ કપડા દાન કરવું. આમ તો જૂના કપડા પણ દાન કરી શકાય છે. 

- જે લોકો અનાજ દાન કરે છે, તેમના ઘરમાં અન્નની કમી નહી હોય છે. 
- જો તમે ગોળ દાન કરશો તો તમને મનભાવતું અને શુદ્ધ ભોજન મળશે. 

વધુ જુઓ..

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમક

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

વધુ જુઓ..

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments