Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્યભામાએ જ્યારે પૂછ્યુ દ્રોપદીને - "કેવી રીતે સંતુષ્ટ રાખે છે પાંચ પતિયોને ?" (See Video)

શનિવાર, 16 ડિસેમ્બર 2017 (06:46 IST)
એક દિવસની વાત છે. પાંડવ અને સંત લોકો આશ્રમમાં બેસ્યા હતા. એ સમયે દ્રોપદી અને સત્યભામા પણ સાથે બેસીને એકબીજા સાથે વાત કરી રહી હતી. 
 
સત્યભામાએ દ્રોપદીને પુછ્યુ - બહેન તરા પતિ પાંડવ તારાથી હંમેશા પ્રસન્ન રહે છે. હુ જોઉ છુ કે તેઓ હંમેશા  તારા વશમાં રહે છે. તારાથી સંતુષ્ટ રહે છે. તુ મને પણ કંઈક બતાવ કે જેથી મારા શ્યામસુંદર પણ મારા વશમાં રહે. 
 
ત્યારે દ્રોપદી બોલી - સત્યભામા આ તુ મને કેવી દુરાચારિણી સ્ત્રી વિશે પૂછી રહી છે.  જ્યારે પતિને એ જાણ હોય તો તે પોતાની પત્નીના વશમાં નથી રહી શકતો. 
 
ત્યારે સત્યભામાએ કહ્યુ - તો તમે જ બતાવો કે  તમે પાંડવોની સાથે કેવુ આચરણ કરો છો ?
 
યોગ્ય પ્રશ્ન જાણીને ત્યારે દ્રોપદી બોલી - 
 
- સાંભળો....  હું અહંકાર અને કામ, ક્રોધને છોડીને ખૂબ જ સાવધાનીથી બધા પાંડવોની સ્ત્રીઓ સહિત સેવા કરુ છુ. 
- હુ ઈર્ષાથી દૂર રહુ છુ. મનને કાબૂમા મુકીને કટુ ભાષણથી દૂર રહુ છુ. 
- કોઈની પણ સામે અસભ્યતાથી ઉભી રહેતી નથી. 
- ખરાબ વાતો કરતી નથી અને ખરાબ સ્થાન પર બેસતી નથી 
- પતિના અભિપ્રાયને પૂર્ણ સંકેત સમજીને અનુકરણ કરુ છુ. 
- દેવતા, મનુષ્ય, સજા-ધજા કે રૂપવાન કેવો પણ પુરૂષ હોય મારુ મન પાંડવો સિવાય ક્યાય જતુ નથી. 
- તેમના સ્નાન કર્યા વગર હુ સ્નાન કરતી નથી.  તેમના બેસતા પહેલા
 હુ સ્વયં બેસતી નથી. 
- જ્યારે જ્યારે મારા પતિ ઘરમાં આવે છે હુ ઘર સાફ રાખુ છુ. સમય પર તેમને ભોજન કરાવુ છુ. 
- સદા સાવધાન રહુ છુ. ઘરમાં ગુપ્ત રૂપે અનાજ અનાજ હંમેશા રાખુ છુ. 
- હુ દરવાજાની બહાર જઈને ઉભી રહેતી નથી. 
- પતિદેવ વગર એકલા રહેવુ મને પસંદ નથી. 
- સાથે જ સાસુએ મને જે ધર્મ બતાવ્યા છે.. હું બધાનુ પાલન કરુ છુ અને સદા ધર્મની શરણમાં જ રહુ છુ. 

વધુ જુઓ..

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું? આ સંકેતોથી કરો ઓળખ

House Fly Control Tips: ઘરમા પોતુ લગાવ્યા પછી પણ આવે છે માખીઓ ? કાયમ માટે ગુડબાય કરવા માટે અપનાવી લો આ સીક્રેટ ટિપ્સ

ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

આગળનો લેખ
Show comments