Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - ગુંદર નારિયેળ બરફી

Updated: બુધવાર, 1 ઑગસ્ટ 2018 (09:17 IST)
1/2 કપ શકકરટેટીના બીજ
1 કપ છીણેલું નારિયેળ 
એક કપ ખાંડ
1/4 કપ ગુંદર 
1/2 ચમચી દેશી ઘી
1/2 કપ પાણી
 
બનાવવાની રીતે 
સૌ પ્રથમ, એક કઢાઈમાં ગુંદર નાખી શેકવું.
- પછી, 4-5 મિનિટ ખરબૂજાની બીજ શકેવું 
- આ પછી, કઢાઈમાં ખાંડ અને પાણી નાખી મધ્યપ તાપ પર ગરમ થવા માટે મૂકો. 
- તેને એક તારની ચાસણી તૈયાર થવા તેને રાંધવું.
- જ્યારે ચાસણી થઈ જાય, ત્યારે નારિયેળ, ખરબૂચના બીજ ગુંદર અને દેશી ઘી ઉમેરો અને તેને 2-3 મિનિટ માટે રાંધવા.
- તે પછી, તેને પ્લેટ પર કાઢી અને તેને ફેલાવો.
- ઠંડા કર્યા પછી, ઇચ્છિત આકારમાં ગુંદર નાળિયેર બરફી કાપી લો . 

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments