Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી -કાજૂ કતલી

Updated: શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (15:34 IST)
મિઠાઈમાં કાજૂ કતલીનો કોઈ જવાબ જ નહી. આ મોંઘી મિઠાઈઓમાંથી એક છે. જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ છે તો આવુ નથી. હું તમને જણાવી રહી છું કાજૂ કતલીની રેસીપી અને હા તેમાં તમને કેસરનો ફલેવર પણ મળશે કારણકે આ કેસર વાળી કાજૂ કતલી છે. 
સામગ્રી 
1 કિલો કાજૂ 
600 ગ્રામ વાટેલી ખાંડ 
એક મોટી ચમચી કેસર 
7 થી 8 ઈલાયચી 
સજાવટ માટે ચાંદીનો વર્ક 
થોડું ઘી 
વિધિ- 
-એક નાની થાળીમાં ઘી લગાવીને ચિકનો કરીને જુદો રાખવું. 
- ત્યારબાદ કાજૂને વાટીને પાઉડર બનાવી લો. તેને ઝીણું વાટવા માટે થોડું- થોડું કરીને વાટવું. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ. 
- હવે કઢાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં મૂકો. પહેલા ઉકાળ આવ્યા પછી ધીમા કરી નાખવું અને ચાશણીને ઘટ્ટ થતા સુધી રાંધવું. 
- ત્યારબાદ તેમાં કેસર નાખી ત્રણ તારની ચાશણી બનાવી લો. 
- હવે ચાશણીની કઢાઈને તાપથી હટાવીને તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરવું. 
- મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને. 
- કઢાઈને ફરીથી ધીમા તાપ પર મૂકો અને સમાન ચલાવતા કાજૂના મિશ્રણને સારી રીતે રાંધવું. 
- જ્યારે કાજૂ પાકી જાય તો તાપ બંદ કરી નાખો. 
- હવે મિશ્રણને પહેલાથી ચિકણી કરેલી થાળીમાં એક થોથાઈ ઈંચ જાડી પરતમાં સમાન ફેલાવી દો. 
- હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો. તેમાં આશરે 10-15 મિનિટનો સમય લાગે છે. 
- તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો. 
- હવે તમે કાજૂ કેસર બરફીને મનપસંદ આકારમાં કાપી લો. 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments